શોધખોળ કરો

Shukrawar Upay: જીવનમાં ક્યારેય નહિ રહે ધનની કમી, બસ શુક્રવારે કરી લો આ 7 સિદ્ધ પ્રયોગ

શુક્રવાર એ ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસનાનો દિવસ છે. આ દિવસે તમે કેટલાક ઉપાયોથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.

શુક્રવાર એ ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસનાનો દિવસ છે. આ દિવસે તમે કેટલાક ઉપાયોથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.

પ્રતીકાત્મક તસવીર

1/8
શુક્રવાર એ ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસનાનો દિવસ છે. આ દિવસે તમે કેટલાક ઉપાયોથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.
શુક્રવાર એ ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસનાનો દિવસ છે. આ દિવસે તમે કેટલાક ઉપાયોથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.
2/8
હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી હોતી અને લોકો સુખી અને સમૃદ્ધ જીવન જીવે છે.
હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી હોતી અને લોકો સુખી અને સમૃદ્ધ જીવન જીવે છે.
3/8
જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, પ્રેમ, આકર્ષણ, ઐશ્વર્ય, સૌભાગ્ય અને કીર્તિનો કારક માનવામાં આવે છે. શુક્રવારે કેટલાક આસાન ઉપાય કરવાથી તમે દેવી લક્ષ્મી તેમજ શુક્ર દેવને પ્રસન્ન કરી શકો છો. જાણો આ ઉપાયો વિશે.
જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, પ્રેમ, આકર્ષણ, ઐશ્વર્ય, સૌભાગ્ય અને કીર્તિનો કારક માનવામાં આવે છે. શુક્રવારે કેટલાક આસાન ઉપાય કરવાથી તમે દેવી લક્ષ્મી તેમજ શુક્ર દેવને પ્રસન્ન કરી શકો છો. જાણો આ ઉપાયો વિશે.
4/8
શુક્રવારે સવારે ગાયને રોટલી ખવડાવો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા વરસશે અને ઘરની આર્થિક તંગી દૂર થશે.
શુક્રવારે સવારે ગાયને રોટલી ખવડાવો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા વરસશે અને ઘરની આર્થિક તંગી દૂર થશે.
5/8
શુક્રવારે સવારે મા લક્ષ્મીની પૂજા કરો. પૂજામાં શંખ, ગાય, કમળના ફૂલ, માખણ અને બતાશા ચઢાવો. સાંજે કેસર અને ચોખાની ખીર ચઢાવો. આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે.
શુક્રવારે સવારે મા લક્ષ્મીની પૂજા કરો. પૂજામાં શંખ, ગાય, કમળના ફૂલ, માખણ અને બતાશા ચઢાવો. સાંજે કેસર અને ચોખાની ખીર ચઢાવો. આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે.
6/8
શુક્રવારે ગરીબોને વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. માતા લક્ષ્મી બીજાની મદદ કરનારાઓ પ્રત્યે દયાળુ હોય છે
શુક્રવારે ગરીબોને વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. માતા લક્ષ્મી બીજાની મદદ કરનારાઓ પ્રત્યે દયાળુ હોય છે
7/8
શુક્રવારે પીળા રંગના કપડામાં પાંચ પીળા પૈસા અને એક ચાંદીનો સિક્કો બાંધીને તિજોરીમાં રાખો. તેનાથી નાણાનો પ્રવાહ વધશે અને દેવાથી જલ્દી મુક્તિ મળશે.
શુક્રવારે પીળા રંગના કપડામાં પાંચ પીળા પૈસા અને એક ચાંદીનો સિક્કો બાંધીને તિજોરીમાં રાખો. તેનાથી નાણાનો પ્રવાહ વધશે અને દેવાથી જલ્દી મુક્તિ મળશે.
8/8
કુંડળીમાં શુક્ર નબળો હોય ત્યારે સુખ અને ભાગ્યમાં ઘટાડો થાય છે અને વિવાહિત જીવનમાં પણ સમસ્યાઓ આવે છે. આ સ્થિતિમાં પાણીમાં એલચી નાખીને શુક્રવારે સ્નાન કરો.
કુંડળીમાં શુક્ર નબળો હોય ત્યારે સુખ અને ભાગ્યમાં ઘટાડો થાય છે અને વિવાહિત જીવનમાં પણ સમસ્યાઓ આવે છે. આ સ્થિતિમાં પાણીમાં એલચી નાખીને શુક્રવારે સ્નાન કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
પીએમ મોદીનો ભગવાન સાથે સીધો સંપર્ક....Video માં જુઓ કોને ઈશારો કરી રાહુલ ગાંધી બોલ્યા આમ
પીએમ મોદીનો ભગવાન સાથે સીધો સંપર્ક....Video માં જુઓ કોને ઈશારો કરી રાહુલ ગાંધી બોલ્યા આમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડેDhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યાAhmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Lok Sabha: લોકસભામાં રાહુલ ગાંધીના ‘હિંદુ’ નિવેદન પર હોબાળો, પીએમ મોદી, અમિત શાહે આપ્યો જવાબ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
પીએમ મોદીનો ભગવાન સાથે સીધો સંપર્ક....Video માં જુઓ કોને ઈશારો કરી રાહુલ ગાંધી બોલ્યા આમ
પીએમ મોદીનો ભગવાન સાથે સીધો સંપર્ક....Video માં જુઓ કોને ઈશારો કરી રાહુલ ગાંધી બોલ્યા આમ
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Puja Path: આ 5 વૃક્ષને નાડાછડી બાંધવાથી પૂરી થાય છે મનોકામના, ખુલી જાય છે ભાગ્ય
Puja Path: આ 5 વૃક્ષને નાડાછડી બાંધવાથી પૂરી થાય છે મનોકામના, ખુલી જાય છે ભાગ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Embed widget