શોધખોળ કરો

Shukrawar Upay: જીવનમાં ક્યારેય નહિ રહે ધનની કમી, બસ શુક્રવારે કરી લો આ 7 સિદ્ધ પ્રયોગ

શુક્રવાર એ ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસનાનો દિવસ છે. આ દિવસે તમે કેટલાક ઉપાયોથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.

શુક્રવાર એ ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસનાનો દિવસ છે. આ દિવસે તમે કેટલાક ઉપાયોથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.

પ્રતીકાત્મક તસવીર

1/8
શુક્રવાર એ ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસનાનો દિવસ છે. આ દિવસે તમે કેટલાક ઉપાયોથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.
શુક્રવાર એ ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસનાનો દિવસ છે. આ દિવસે તમે કેટલાક ઉપાયોથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.
2/8
હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી હોતી અને લોકો સુખી અને સમૃદ્ધ જીવન જીવે છે.
હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી હોતી અને લોકો સુખી અને સમૃદ્ધ જીવન જીવે છે.
3/8
જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, પ્રેમ, આકર્ષણ, ઐશ્વર્ય, સૌભાગ્ય અને કીર્તિનો કારક માનવામાં આવે છે. શુક્રવારે કેટલાક આસાન ઉપાય કરવાથી તમે દેવી લક્ષ્મી તેમજ શુક્ર દેવને પ્રસન્ન કરી શકો છો. જાણો આ ઉપાયો વિશે.
જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, પ્રેમ, આકર્ષણ, ઐશ્વર્ય, સૌભાગ્ય અને કીર્તિનો કારક માનવામાં આવે છે. શુક્રવારે કેટલાક આસાન ઉપાય કરવાથી તમે દેવી લક્ષ્મી તેમજ શુક્ર દેવને પ્રસન્ન કરી શકો છો. જાણો આ ઉપાયો વિશે.
4/8
શુક્રવારે સવારે ગાયને રોટલી ખવડાવો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા વરસશે અને ઘરની આર્થિક તંગી દૂર થશે.
શુક્રવારે સવારે ગાયને રોટલી ખવડાવો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા વરસશે અને ઘરની આર્થિક તંગી દૂર થશે.
5/8
શુક્રવારે સવારે મા લક્ષ્મીની પૂજા કરો. પૂજામાં શંખ, ગાય, કમળના ફૂલ, માખણ અને બતાશા ચઢાવો. સાંજે કેસર અને ચોખાની ખીર ચઢાવો. આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે.
શુક્રવારે સવારે મા લક્ષ્મીની પૂજા કરો. પૂજામાં શંખ, ગાય, કમળના ફૂલ, માખણ અને બતાશા ચઢાવો. સાંજે કેસર અને ચોખાની ખીર ચઢાવો. આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે.
6/8
શુક્રવારે ગરીબોને વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. માતા લક્ષ્મી બીજાની મદદ કરનારાઓ પ્રત્યે દયાળુ હોય છે
શુક્રવારે ગરીબોને વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. માતા લક્ષ્મી બીજાની મદદ કરનારાઓ પ્રત્યે દયાળુ હોય છે
7/8
શુક્રવારે પીળા રંગના કપડામાં પાંચ પીળા પૈસા અને એક ચાંદીનો સિક્કો બાંધીને તિજોરીમાં રાખો. તેનાથી નાણાનો પ્રવાહ વધશે અને દેવાથી જલ્દી મુક્તિ મળશે.
શુક્રવારે પીળા રંગના કપડામાં પાંચ પીળા પૈસા અને એક ચાંદીનો સિક્કો બાંધીને તિજોરીમાં રાખો. તેનાથી નાણાનો પ્રવાહ વધશે અને દેવાથી જલ્દી મુક્તિ મળશે.
8/8
કુંડળીમાં શુક્ર નબળો હોય ત્યારે સુખ અને ભાગ્યમાં ઘટાડો થાય છે અને વિવાહિત જીવનમાં પણ સમસ્યાઓ આવે છે. આ સ્થિતિમાં પાણીમાં એલચી નાખીને શુક્રવારે સ્નાન કરો.
કુંડળીમાં શુક્ર નબળો હોય ત્યારે સુખ અને ભાગ્યમાં ઘટાડો થાય છે અને વિવાહિત જીવનમાં પણ સમસ્યાઓ આવે છે. આ સ્થિતિમાં પાણીમાં એલચી નાખીને શુક્રવારે સ્નાન કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
Shrawan Somavar:  શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ  થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget