શોધખોળ કરો
Shukrawar Upay: જીવનમાં ક્યારેય નહિ રહે ધનની કમી, બસ શુક્રવારે કરી લો આ 7 સિદ્ધ પ્રયોગ
શુક્રવાર એ ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસનાનો દિવસ છે. આ દિવસે તમે કેટલાક ઉપાયોથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.
પ્રતીકાત્મક તસવીર
1/8

શુક્રવાર એ ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસનાનો દિવસ છે. આ દિવસે તમે કેટલાક ઉપાયોથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.
2/8

હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી હોતી અને લોકો સુખી અને સમૃદ્ધ જીવન જીવે છે.
Published at : 16 Jun 2023 06:50 AM (IST)
આગળ જુઓ





















