શોધખોળ કરો

Shukrawar Upay: જીવનમાં ક્યારેય નહિ રહે ધનની કમી, બસ શુક્રવારે કરી લો આ 7 સિદ્ધ પ્રયોગ

શુક્રવાર એ ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસનાનો દિવસ છે. આ દિવસે તમે કેટલાક ઉપાયોથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.

શુક્રવાર એ ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસનાનો દિવસ છે. આ દિવસે તમે કેટલાક ઉપાયોથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.

પ્રતીકાત્મક તસવીર

1/8
શુક્રવાર એ ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસનાનો દિવસ છે. આ દિવસે તમે કેટલાક ઉપાયોથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.
શુક્રવાર એ ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પૂજા અને ઉપાસનાનો દિવસ છે. આ દિવસે તમે કેટલાક ઉપાયોથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.
2/8
હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી હોતી અને લોકો સુખી અને સમૃદ્ધ જીવન જીવે છે.
હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી હોતી અને લોકો સુખી અને સમૃદ્ધ જીવન જીવે છે.
3/8
જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, પ્રેમ, આકર્ષણ, ઐશ્વર્ય, સૌભાગ્ય અને કીર્તિનો કારક માનવામાં આવે છે. શુક્રવારે કેટલાક આસાન ઉપાય કરવાથી તમે દેવી લક્ષ્મી તેમજ શુક્ર દેવને પ્રસન્ન કરી શકો છો. જાણો આ ઉપાયો વિશે.
જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, પ્રેમ, આકર્ષણ, ઐશ્વર્ય, સૌભાગ્ય અને કીર્તિનો કારક માનવામાં આવે છે. શુક્રવારે કેટલાક આસાન ઉપાય કરવાથી તમે દેવી લક્ષ્મી તેમજ શુક્ર દેવને પ્રસન્ન કરી શકો છો. જાણો આ ઉપાયો વિશે.
4/8
શુક્રવારે સવારે ગાયને રોટલી ખવડાવો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા વરસશે અને ઘરની આર્થિક તંગી દૂર થશે.
શુક્રવારે સવારે ગાયને રોટલી ખવડાવો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા વરસશે અને ઘરની આર્થિક તંગી દૂર થશે.
5/8
શુક્રવારે સવારે મા લક્ષ્મીની પૂજા કરો. પૂજામાં શંખ, ગાય, કમળના ફૂલ, માખણ અને બતાશા ચઢાવો. સાંજે કેસર અને ચોખાની ખીર ચઢાવો. આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે.
શુક્રવારે સવારે મા લક્ષ્મીની પૂજા કરો. પૂજામાં શંખ, ગાય, કમળના ફૂલ, માખણ અને બતાશા ચઢાવો. સાંજે કેસર અને ચોખાની ખીર ચઢાવો. આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે.
6/8
શુક્રવારે ગરીબોને વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. માતા લક્ષ્મી બીજાની મદદ કરનારાઓ પ્રત્યે દયાળુ હોય છે
શુક્રવારે ગરીબોને વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. માતા લક્ષ્મી બીજાની મદદ કરનારાઓ પ્રત્યે દયાળુ હોય છે
7/8
શુક્રવારે પીળા રંગના કપડામાં પાંચ પીળા પૈસા અને એક ચાંદીનો સિક્કો બાંધીને તિજોરીમાં રાખો. તેનાથી નાણાનો પ્રવાહ વધશે અને દેવાથી જલ્દી મુક્તિ મળશે.
શુક્રવારે પીળા રંગના કપડામાં પાંચ પીળા પૈસા અને એક ચાંદીનો સિક્કો બાંધીને તિજોરીમાં રાખો. તેનાથી નાણાનો પ્રવાહ વધશે અને દેવાથી જલ્દી મુક્તિ મળશે.
8/8
કુંડળીમાં શુક્ર નબળો હોય ત્યારે સુખ અને ભાગ્યમાં ઘટાડો થાય છે અને વિવાહિત જીવનમાં પણ સમસ્યાઓ આવે છે. આ સ્થિતિમાં પાણીમાં એલચી નાખીને શુક્રવારે સ્નાન કરો.
કુંડળીમાં શુક્ર નબળો હોય ત્યારે સુખ અને ભાગ્યમાં ઘટાડો થાય છે અને વિવાહિત જીવનમાં પણ સમસ્યાઓ આવે છે. આ સ્થિતિમાં પાણીમાં એલચી નાખીને શુક્રવારે સ્નાન કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope:  શુક્રવાર આ 4 રાશિને ફળશે,  લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish  : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish  : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Embed widget