શોધખોળ કરો
Shani Gochar 2025: આગામી વર્ષ 2025માં શનિ દેવ કઇ રાશિના જાતકને કરશે પરેશાન અને ક્યારે કરશે ગોચર?
આગામી વર્ષ 2025માં કઇ ત્રણ રાશિના જાતક પર શનિની અવકૃપા રહેશે અને પરેશાનીમાં વધારો થશે,. જાણીએ જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/5

શનિ દર અઢી વર્ષે પોતાની રાશિ બદલે છે, આવી સ્થિતિમાં શનિની મહાદશાની અસર લાંબા સમય સુધી રહે છે. જાણો 2025માં શનિનું ગોચર ક્યારે થશે અને કઈ રાશિના લોકોને શનિદેવ પરેશાન કરશે.
2/5

Shani Gochar 2025: શનિનું રાશિ પરિવર્તન સૌથી વિશેષ માનવામાં આવે છે, કારણ કે શનિ દર અઢી વર્ષે પોતાની રાશિ બદલી નાખે છે. કર્મ લક્ષી શનિના ગોચરના કારણે સાડાસાતી અને પનોતીની અસર ધન રાશિ પર જોવા મળે છે. અત્યારે શનિ કુંભ રાશિમાં છે, 2025માં ક્યારે શનિ ગોચર કરશે, કઈ રાશિ પર થશે શનિની પનોતી થશે અન કોને મળશે મુક્તિ જાણીએ
Published at : 05 Jul 2024 07:48 AM (IST)
આગળ જુઓ





















