શોધખોળ કરો

Janmashtami 2022: ભગવાન શ્રીકૃષ્ણની આ મનમોહક તસવીરના દર્શનથી થાય છે મનોકામનાની પૂર્તિ, જાણો કયાં લગાવશો?

આજે કૃષ્ણજન્માષ્ટમી વાસ્તુ અનુસાર જે ઘરમાં શ્રી કૃષ્ણની તસવીર કે મૂર્તિ હોય ત્યાં ભૂત-પ્રેત, રાક્ષસ અને દુષ્ટાત્માનો ક્યારેય વાસ નથી થતો.

આજે કૃષ્ણજન્માષ્ટમી વાસ્તુ અનુસાર જે ઘરમાં શ્રી કૃષ્ણની તસવીર કે મૂર્તિ હોય ત્યાં ભૂત-પ્રેત, રાક્ષસ અને દુષ્ટાત્માનો  ક્યારેય વાસ નથી થતો.

Janmashtami 2022

1/7
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિ ચંદ્રમાં થયો હતો.ભાદ્રપદની અષ્ટમીને વર્ષની સૌથી કાળી રાત્રિ માનવામાં આવે છે.. વાસ્તુ અનુસાર જે ઘરમાં શ્રી કૃષ્ણની તસવીર કે મૂર્તિ હોય ત્યાં ભૂત-પ્રેત, રાક્ષસ અને દુષ્ટાત્માનો  ક્યારેય વાસ નથી થતો.
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિ ચંદ્રમાં થયો હતો.ભાદ્રપદની અષ્ટમીને વર્ષની સૌથી કાળી રાત્રિ માનવામાં આવે છે.. વાસ્તુ અનુસાર જે ઘરમાં શ્રી કૃષ્ણની તસવીર કે મૂર્તિ હોય ત્યાં ભૂત-પ્રેત, રાક્ષસ અને દુષ્ટાત્માનો ક્યારેય વાસ નથી થતો.
2/7
જો  જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હોય અને  તેનો ઉકેલ લાવવામાં સક્ષમ નથી, તો યમુનામાં કાલિયા નાગના શિર પર ઉભેલા શ્રી કૃષ્ણની તસવીર લગાવો અને દરરોજ તેની પૂજા કરો. તમારી પરેશાનીઓ તો દૂર થશે જ, પરંતુ તમારા દુશ્મનો પણ તમારાથી દૂર ભાગશે.
જો જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હોય અને તેનો ઉકેલ લાવવામાં સક્ષમ નથી, તો યમુનામાં કાલિયા નાગના શિર પર ઉભેલા શ્રી કૃષ્ણની તસવીર લગાવો અને દરરોજ તેની પૂજા કરો. તમારી પરેશાનીઓ તો દૂર થશે જ, પરંતુ તમારા દુશ્મનો પણ તમારાથી દૂર ભાગશે.
3/7
જો આપને  સંતાનની ઈચ્છા ધરાવો છો તો તમારે તમારા ઘરની પૂર્વ દિશામાં ભગવાન કૃષ્ણના બાલગોપાલ સ્વરૂપ અથવા લાડુ ગોપાલનું ચિત્ર લગાવવું જોઈએ અને દરરોજ તેની પૂજા કરવી જોઈએ.આમ કરવાથી તમારી ઈચ્છા જલ્દી પૂરી થઈ શકે છે.
જો આપને સંતાનની ઈચ્છા ધરાવો છો તો તમારે તમારા ઘરની પૂર્વ દિશામાં ભગવાન કૃષ્ણના બાલગોપાલ સ્વરૂપ અથવા લાડુ ગોપાલનું ચિત્ર લગાવવું જોઈએ અને દરરોજ તેની પૂજા કરવી જોઈએ.આમ કરવાથી તમારી ઈચ્છા જલ્દી પૂરી થઈ શકે છે.
4/7
જો ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો હાથમાં ચક્ર ધારણ કરેલ શ્રી કૃષ્ણનું ચિત્ર લગાવો, આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જા આવશે.
જો ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો હાથમાં ચક્ર ધારણ કરેલ શ્રી કૃષ્ણનું ચિત્ર લગાવો, આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જા આવશે.
5/7
જો કોઈ કારણથી પરિવારમાં શાંતિ ન હોય અથવા પતિ-પત્ની વચ્ચે કલેશ હોય તો તમારે તમારા બેડરૂમની ઉત્તર દિશામાં કૃષ્ણ-રાધાજીનું આલિંગન કરતું ચિત્ર લગાવવું જોઈએ.ધ્યાન રાખો કે સૂતી વખતે પગની દિશા તે તરફ ન હોવી જોઇએ.
જો કોઈ કારણથી પરિવારમાં શાંતિ ન હોય અથવા પતિ-પત્ની વચ્ચે કલેશ હોય તો તમારે તમારા બેડરૂમની ઉત્તર દિશામાં કૃષ્ણ-રાધાજીનું આલિંગન કરતું ચિત્ર લગાવવું જોઈએ.ધ્યાન રાખો કે સૂતી વખતે પગની દિશા તે તરફ ન હોવી જોઇએ.
6/7
ભગવાન કૃષ્ણને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે અને તેમની પ્રિય રાધાને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. આપના  ઘરમાં લક્ષ્મી માતા સાથે ભગવાન વિષ્ણુની તસવીર પણ લગાવી શકો છો અથવા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઈશાનમાં કૃષ્ણ-રાધાનો ફોટો પણ લગાવી શકો છો. આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસા અને ભોજનની કમી નહીં આવે.
ભગવાન કૃષ્ણને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે અને તેમની પ્રિય રાધાને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. આપના ઘરમાં લક્ષ્મી માતા સાથે ભગવાન વિષ્ણુની તસવીર પણ લગાવી શકો છો અથવા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઈશાનમાં કૃષ્ણ-રાધાનો ફોટો પણ લગાવી શકો છો. આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસા અને ભોજનની કમી નહીં આવે.
7/7
જો આપ જીવનમાં શાંતિ ઇચ્છો છો તો સૌમ્ય રૂપમાં બાંસુરી વગાડતાં શ્રીકૃષ્ણની તસવીર લગાવો. તેનાથી પરિવારમાં પ્રેમ બની રહેશે. અને પરેશાની ઓછી થશે.
જો આપ જીવનમાં શાંતિ ઇચ્છો છો તો સૌમ્ય રૂપમાં બાંસુરી વગાડતાં શ્રીકૃષ્ણની તસવીર લગાવો. તેનાથી પરિવારમાં પ્રેમ બની રહેશે. અને પરેશાની ઓછી થશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget