શોધખોળ કરો

Janmashtami 2024 Shopping: કૃષ્ણ જન્માષ્ટમી પર ઘરે લાવો આ 5 વસ્તુઓ, ગ્રહોની ખરાબ અસર થશે દૂર

Janmashtami 2024 Shopping: બાળ ગોપાળનો જન્મોત્સવ એટલે કે કૃષ્ણ જન્માષ્ટમી 26 ઓગસ્ટ 2024ના રોજ ઉજવાશે. આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવાથી કાન્હા પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિ, બરકતનો વાસ થાય છે.

Janmashtami 2024 Shopping: બાળ ગોપાળનો જન્મોત્સવ એટલે કે કૃષ્ણ જન્માષ્ટમી 26 ઓગસ્ટ 2024ના રોજ ઉજવાશે. આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવાથી કાન્હા પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિ, બરકતનો વાસ થાય છે.

જન્માષ્ટમીના દિવસે શું ખરીદવું શુભ હોય છે?

1/6
જન્માષ્ટમીના દિવસે અષ્ટધાતુથી બનેલી શ્રીકૃષ્ણની મૂર્તિ લાવવી જોઈએ. માન્યતા છે કે આમાં કાન્હાજી વિદ્યમાન રહે છે. તેમના ઘરમાં હોવાથી દરેક દુઃખ દૂર થાય છે. પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે.
જન્માષ્ટમીના દિવસે અષ્ટધાતુથી બનેલી શ્રીકૃષ્ણની મૂર્તિ લાવવી જોઈએ. માન્યતા છે કે આમાં કાન્હાજી વિદ્યમાન રહે છે. તેમના ઘરમાં હોવાથી દરેક દુઃખ દૂર થાય છે. પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે.
2/6
બાળ ગોપાળની મૂર્તિ ઘરમાં છે તો જન્માષ્ટમીના દિવસે ગાય અને વાછરડાની મૂર્તિ લાવો. કાન્હાને ગાય ખૂબ પ્રિય છે, તે હંમેશા તેમની સેવામાં લાગેલા રહેતા હતા. ઘરમાં ગાય વાછરડાની મૂર્તિ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે, સંતાન સુખ મળે છે.
બાળ ગોપાળની મૂર્તિ ઘરમાં છે તો જન્માષ્ટમીના દિવસે ગાય અને વાછરડાની મૂર્તિ લાવો. કાન્હાને ગાય ખૂબ પ્રિય છે, તે હંમેશા તેમની સેવામાં લાગેલા રહેતા હતા. ઘરમાં ગાય વાછરડાની મૂર્તિ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે, સંતાન સુખ મળે છે.
3/6
જન્માષ્ટમી પર વૈજયંતી માળા લાવીને કાન્હાને અર્પણ કરો. આમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. જે લોકોને ધનની સમસ્યા થઈ રહી છે તેઓ ઘરમાં વૈજયંતી માળા જરૂર લાવે.
જન્માષ્ટમી પર વૈજયંતી માળા લાવીને કાન્હાને અર્પણ કરો. આમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. જે લોકોને ધનની સમસ્યા થઈ રહી છે તેઓ ઘરમાં વૈજયંતી માળા જરૂર લાવે.
4/6
જન્માષ્ટમી પર વાંસળી અને મોરપીંછ પણ ઘરમાં લાવો. મોરપીંછ ઘરમાં હોવાથી કાળસર્પ દોષનો ભય રહેતો નથી જ્યારે વાંસળી હોવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. ઘર પરિવારમાં મીઠાશ જળવાઈ રહે છે.
જન્માષ્ટમી પર વાંસળી અને મોરપીંછ પણ ઘરમાં લાવો. મોરપીંછ ઘરમાં હોવાથી કાળસર્પ દોષનો ભય રહેતો નથી જ્યારે વાંસળી હોવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. ઘર પરિવારમાં મીઠાશ જળવાઈ રહે છે.
5/6
દક્ષિણાવર્તી શંખ શ્રીહરિને ખૂબ પ્રિય છે. શ્રીકૃષ્ણ પણ વિષ્ણુ જીનું સ્વરૂપ છે. જન્માષ્ટમી પર દક્ષિણાવર્તી શંખ ખરીદીને લાવો અને પછી તેમાં જળ દૂધ નાખીને કાન્હા જીનો અભિષેક કરો. માન્યતા છે કે આનાથી વૈવાહિક જીવનમાં ખુશહાલી આવે છે.
દક્ષિણાવર્તી શંખ શ્રીહરિને ખૂબ પ્રિય છે. શ્રીકૃષ્ણ પણ વિષ્ણુ જીનું સ્વરૂપ છે. જન્માષ્ટમી પર દક્ષિણાવર્તી શંખ ખરીદીને લાવો અને પછી તેમાં જળ દૂધ નાખીને કાન્હા જીનો અભિષેક કરો. માન્યતા છે કે આનાથી વૈવાહિક જીવનમાં ખુશહાલી આવે છે.
6/6
જન્માષ્ટમી પર કાન્હા જીની પૂજાનો મુહૂર્ત 26 ઓગસ્ટના રોજ મોડી રાત્રે 12.06 મિનિટથી સવારે 12.51 સુધી શુભ સમય છે.
જન્માષ્ટમી પર કાન્હા જીની પૂજાનો મુહૂર્ત 26 ઓગસ્ટના રોજ મોડી રાત્રે 12.06 મિનિટથી સવારે 12.51 સુધી શુભ સમય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Monthly Horoscope :  કર્ક સહિત આ રાશિના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો કેવો જશે આપનો સપ્ટેમ્બર માસ
Monthly Horoscope : કર્ક સહિત આ રાશિના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો કેવો જશે આપનો સપ્ટેમ્બર માસ
Today's Horoscope:  લક્ષ્મી યોગના કારણે આ 4 રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો રાશિફળ
Today's Horoscope: લક્ષ્મી યોગના કારણે આ 4 રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો રાશિફળ
ક્યાં છે શ્રીકૃષ્ણની એ મૂર્તિ, જેને પોતાના પતિ માનતા હતા મીરાંબાઈ?
ક્યાં છે શ્રીકૃષ્ણની એ મૂર્તિ, જેને પોતાના પતિ માનતા હતા મીરાંબાઈ?
Paryushan: જૈન ધર્મમાં પર્વોનો રાજા છે પર્યુષણ, ક્યારથી થાય છે શરૂ, કેમ માનવામાં આવે છે મહત્વપૂર્ણ
Paryushan: જૈન ધર્મમાં પર્વોનો રાજા છે પર્યુષણ, ક્યારથી થાય છે શરૂ, કેમ માનવામાં આવે છે મહત્વપૂર્ણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી,  ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી  ગુજરાતમાં આવશે વરસાદ?
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
Embed widget