શોધખોળ કરો

Paush Purnima 2023: આજે પોષ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, ધનવાન પણ બની જાય છે ગરીબ

Paush Purnima 2023 : પોષ પૂર્ણિમા શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો અમીર વ્યક્તિ પણ ગરીબ બની જાય છે.

Paush Purnima 2023 : પોષ પૂર્ણિમા શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો અમીર વ્યક્તિ પણ ગરીબ બની જાય છે.

પ્રતીકાત્મક તસવીર

1/7
Paush Purnima 2023 : પોષ પૂર્ણિમા શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો અમીર વ્યક્તિ પણ ગરીબ બની જાય છે.
Paush Purnima 2023 : પોષ પૂર્ણિમા શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો અમીર વ્યક્તિ પણ ગરીબ બની જાય છે.
2/7
પોષ પૂર્ણિમાના દિવસે કાળા રંગનો ઉપયોગ ન કરવો. આ દિવસ  લક્ષ્મી-નારાયણ અને ચંદ્રને સમર્પિત છે. કાળા રંગના વસ્ત્રો પહેરવાથી દેવી લક્ષ્મીની પૂજાનું ફળ મળતું નથી. ઉપવાસ વ્યર્થ જાય છે.
પોષ પૂર્ણિમાના દિવસે કાળા રંગનો ઉપયોગ ન કરવો. આ દિવસ લક્ષ્મી-નારાયણ અને ચંદ્રને સમર્પિત છે. કાળા રંગના વસ્ત્રો પહેરવાથી દેવી લક્ષ્મીની પૂજાનું ફળ મળતું નથી. ઉપવાસ વ્યર્થ જાય છે.
3/7
પૌષ પૂર્ણિમાનું વ્રત ત્યારે જ ફળદાયી બને છે જ્યારે પરિવારમાં શાંતિનું વાતાવરણ હોય. આ દિવસે ઘરમાં કોઈપણ પ્રકારનો ઝઘડો અને કલહ ન થવો જોઈએ. આમ કરવાથી દરિદ્રતા આવે છે.
પૌષ પૂર્ણિમાનું વ્રત ત્યારે જ ફળદાયી બને છે જ્યારે પરિવારમાં શાંતિનું વાતાવરણ હોય. આ દિવસે ઘરમાં કોઈપણ પ્રકારનો ઝઘડો અને કલહ ન થવો જોઈએ. આમ કરવાથી દરિદ્રતા આવે છે.
4/7
આ વખતે પોષ પૂર્ણિમા શુક્રવારે છે અને આ દિવસે ફાટેલા અને ગંદા કપડા ન પહેરવા જોઈએ. આ વસ્તુ  રાહુને નબળો બનાવે છે.
આ વખતે પોષ પૂર્ણિમા શુક્રવારે છે અને આ દિવસે ફાટેલા અને ગંદા કપડા ન પહેરવા જોઈએ. આ વસ્તુ રાહુને નબળો બનાવે છે.
5/7
આ દિવસે પૈસાની લેવડ-દેવડ ન કરવી. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મી ઘરમાંથી દૂર થઈ જાય છે. વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
આ દિવસે પૈસાની લેવડ-દેવડ ન કરવી. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મી ઘરમાંથી દૂર થઈ જાય છે. વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
6/7
પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો. સાથે જ ભગવાન વિષ્ણુની પૂજામાં અક્ષતને સામેલ ન કરો. આમ કરવાથી સુખ-સમૃદ્ધિ દૂર થાય છે.
પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો. સાથે જ ભગવાન વિષ્ણુની પૂજામાં અક્ષતને સામેલ ન કરો. આમ કરવાથી સુખ-સમૃદ્ધિ દૂર થાય છે.
7/7
ભૂલથી પણ પોષ પૂર્ણિમાના દિવસે માંસ મદીરાનું  સેવન ન કરો. આના કારણે તમે પુણ્યને બદલે પાપનો ભાગ બની જશો.
ભૂલથી પણ પોષ પૂર્ણિમાના દિવસે માંસ મદીરાનું સેવન ન કરો. આના કારણે તમે પુણ્યને બદલે પાપનો ભાગ બની જશો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget