શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Paush Purnima 2023: આજે પોષ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, ધનવાન પણ બની જાય છે ગરીબ
Paush Purnima 2023 : પોષ પૂર્ણિમા શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો અમીર વ્યક્તિ પણ ગરીબ બની જાય છે.
![Paush Purnima 2023 : પોષ પૂર્ણિમા શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો અમીર વ્યક્તિ પણ ગરીબ બની જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/63126a96ca13e760cfccda2aed7f3346167297584368981_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/7
![Paush Purnima 2023 : પોષ પૂર્ણિમા શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો અમીર વ્યક્તિ પણ ગરીબ બની જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/156005c5baf40ff51a327f1c34f2975b69ad3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Paush Purnima 2023 : પોષ પૂર્ણિમા શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 ના રોજ છે. શાસ્ત્રો અનુસાર કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો અમીર વ્યક્તિ પણ ગરીબ બની જાય છે.
2/7
![પોષ પૂર્ણિમાના દિવસે કાળા રંગનો ઉપયોગ ન કરવો. આ દિવસ લક્ષ્મી-નારાયણ અને ચંદ્રને સમર્પિત છે. કાળા રંગના વસ્ત્રો પહેરવાથી દેવી લક્ષ્મીની પૂજાનું ફળ મળતું નથી. ઉપવાસ વ્યર્થ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/d0096ec6c83575373e3a21d129ff8feffe671.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોષ પૂર્ણિમાના દિવસે કાળા રંગનો ઉપયોગ ન કરવો. આ દિવસ લક્ષ્મી-નારાયણ અને ચંદ્રને સમર્પિત છે. કાળા રંગના વસ્ત્રો પહેરવાથી દેવી લક્ષ્મીની પૂજાનું ફળ મળતું નથી. ઉપવાસ વ્યર્થ જાય છે.
3/7
![પૌષ પૂર્ણિમાનું વ્રત ત્યારે જ ફળદાયી બને છે જ્યારે પરિવારમાં શાંતિનું વાતાવરણ હોય. આ દિવસે ઘરમાં કોઈપણ પ્રકારનો ઝઘડો અને કલહ ન થવો જોઈએ. આમ કરવાથી દરિદ્રતા આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/f3ccdd27d2000e3f9255a7e3e2c48800908cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૌષ પૂર્ણિમાનું વ્રત ત્યારે જ ફળદાયી બને છે જ્યારે પરિવારમાં શાંતિનું વાતાવરણ હોય. આ દિવસે ઘરમાં કોઈપણ પ્રકારનો ઝઘડો અને કલહ ન થવો જોઈએ. આમ કરવાથી દરિદ્રતા આવે છે.
4/7
![આ વખતે પોષ પૂર્ણિમા શુક્રવારે છે અને આ દિવસે ફાટેલા અને ગંદા કપડા ન પહેરવા જોઈએ. આ વસ્તુ રાહુને નબળો બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/032b2cc936860b03048302d991c3498f89677.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વખતે પોષ પૂર્ણિમા શુક્રવારે છે અને આ દિવસે ફાટેલા અને ગંદા કપડા ન પહેરવા જોઈએ. આ વસ્તુ રાહુને નબળો બનાવે છે.
5/7
![આ દિવસે પૈસાની લેવડ-દેવડ ન કરવી. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મી ઘરમાંથી દૂર થઈ જાય છે. વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/799bad5a3b514f096e69bbc4a7896cd905df0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવસે પૈસાની લેવડ-દેવડ ન કરવી. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મી ઘરમાંથી દૂર થઈ જાય છે. વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
6/7
![પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો. સાથે જ ભગવાન વિષ્ણુની પૂજામાં અક્ષતને સામેલ ન કરો. આમ કરવાથી સુખ-સમૃદ્ધિ દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/fe5df232cafa4c4e0f1a0294418e56606a6b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો. સાથે જ ભગવાન વિષ્ણુની પૂજામાં અક્ષતને સામેલ ન કરો. આમ કરવાથી સુખ-સમૃદ્ધિ દૂર થાય છે.
7/7
![ભૂલથી પણ પોષ પૂર્ણિમાના દિવસે માંસ મદીરાનું સેવન ન કરો. આના કારણે તમે પુણ્યને બદલે પાપનો ભાગ બની જશો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/18e2999891374a475d0687ca9f989d837b685.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભૂલથી પણ પોષ પૂર્ણિમાના દિવસે માંસ મદીરાનું સેવન ન કરો. આના કારણે તમે પુણ્યને બદલે પાપનો ભાગ બની જશો.
Published at : 06 Jan 2023 09:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)