શોધખોળ કરો
Pitru Paksha 2023: પિતૃપક્ષમાં પિતૃઓને અંગૂઠા દ્વારા જ પાણી કેમ આપવામાં આવે છે? જાણો મહત્વ
Pitru Paksha 2023: પિતૃપક્ષમાં પિતૃઓને સંતુષ્ટ કરવા માટે યોગ્ય રીતે તર્પણ કરવું જરૂરી છે, નહીં તો પિતૃઓ પ્રસન્ન થતા નથી. પિતૃઓને માત્ર અંગુઠામાંથી જ પાણી કેમ આપવામાં આવે છે? તેનું મહત્વ જાણો.
પ્રતિકાત્મક તસવીર
1/5

મહાભારત અને અગ્નિપુરાણ અનુસાર પૂર્વજોને અંગૂઠાથી જળ ચઢાવવાથી તેમની આત્માને શાંતિ મળે છે. શાસ્ત્રો અનુસાર હથેળીના અંગૂઠા સાથેના ભાગને પિતૃ તીર્થ કહેવામાં આવે છે.
2/5

જ્યારે તર્પણ દરમિયાન અંગૂઠામાંથી જળ ચઢાવવામાં આવે છે, ત્યારે તે પિતૃ તીર્થમાંથી પસાર થઈને પિંડમાં પહોંચે છે. કહેવાય છે કે આનાથી પિતૃઓની આત્માઓ પૂર્ણ રીતે સંતુષ્ટ થઈ જાય છે.
Published at : 29 Sep 2023 06:42 AM (IST)
આગળ જુઓ





















