શોધખોળ કરો

Guruwar na Upay: કોઇ કાર્યમાં નથી મળતી સફળતા, ગુરૂવારે ખાસ કરો આ ઉપાય મળશે, કાર્યસિદ્ધિનું વરદાન

Guruwar na Upay: ગુરૂવાર ગુરૂને સમર્પિત છે. તેમજ આ દિવસે વિષ્ણુની પૂજા અર્ચનનું પણ માહાત્મ્ય છે.

Guruwar na Upay: ગુરૂવાર ગુરૂને સમર્પિત છે. તેમજ આ દિવસે વિષ્ણુની પૂજા અર્ચનનું પણ માહાત્મ્ય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/10
Guruwar na Upay: ગુરૂવાર ગુરૂને સમર્પિત છે. તેમજ આ દિવસે વિષ્ણુની પૂજા અર્ચનનું પણ માહાત્મ્ય છે.
Guruwar na Upay: ગુરૂવાર ગુરૂને સમર્પિત છે. તેમજ આ દિવસે વિષ્ણુની પૂજા અર્ચનનું પણ માહાત્મ્ય છે.
2/10
ધાર્મિક માન્યતા અનુસાર ગુરુવારને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર ગુરુવારને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે.
3/10
ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ભાગ્ય સાથ નથી આપી રહ્યું કે કોઈ સમસ્યા ચાલી રહી છે, તો ગુરુવારે કેટલાક સરળ ઉપાયો કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે
ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ભાગ્ય સાથ નથી આપી રહ્યું કે કોઈ સમસ્યા ચાલી રહી છે, તો ગુરુવારે કેટલાક સરળ ઉપાયો કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે
4/10
ગુરુવારને બૃહસ્પતિ પણ કહેવાય છે. ગુરુ મહત્વનો ગ્રહ છે. ગુરુને દેવતાઓના ગુરૂ પણ  કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં બૃહસ્પતિ દેવની પૂજા કરવાની ઘણી રીતો છે. જે કરવાથી તમારી કુંડળીનો ગુરુ (બૃહસ્પતિ) બળવાન બનશે અને તમારા બધા કાર્ય સિદ્ધ થશે.
ગુરુવારને બૃહસ્પતિ પણ કહેવાય છે. ગુરુ મહત્વનો ગ્રહ છે. ગુરુને દેવતાઓના ગુરૂ પણ કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં બૃહસ્પતિ દેવની પૂજા કરવાની ઘણી રીતો છે. જે કરવાથી તમારી કુંડળીનો ગુરુ (બૃહસ્પતિ) બળવાન બનશે અને તમારા બધા કાર્ય સિદ્ધ થશે.
5/10
ગુરુવારના ઉપાય-બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને સ્નાન કરો,સ્નાન સમયે 'ઓમ બ્રી બૃહસ્પતે નમઃ' નો જાપ કરો,ગુરુના કોઈપણ પ્રકારના દોષને દૂર કરવા માટે તમારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને ગુરુવારે સ્નાન કરવું જોઈએ.સ્નાન કરતી વખતે
ગુરુવારના ઉપાય-બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને સ્નાન કરો,સ્નાન સમયે 'ઓમ બ્રી બૃહસ્પતે નમઃ' નો જાપ કરો,ગુરુના કોઈપણ પ્રકારના દોષને દૂર કરવા માટે તમારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને ગુરુવારે સ્નાન કરવું જોઈએ.સ્નાન કરતી વખતે "ઓમ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો જાપ કરો.
6/10
ગુરુવારે વ્રત રાખો અને કેળાના છોડની પૂજા કરીને જળ ચઢાવો. આમ કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે અને જો તમે પરિણીત છો તો તમારા દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા નહીં આવે.
ગુરુવારે વ્રત રાખો અને કેળાના છોડની પૂજા કરીને જળ ચઢાવો. આમ કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે અને જો તમે પરિણીત છો તો તમારા દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા નહીં આવે.
7/10
સ્નાન કર્યા પછી પીળા રંગના કપડાં પહેરો.સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અને ચિત્રની સામે ઘીનો દીવો પ્રગટાવો.ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલોની સાથે તુલસીના નાના પાન અર્પણ કરો.કપાળ પર હળદર, ચંદન અથવા કેસરનું તિલક લગાવો.
સ્નાન કર્યા પછી પીળા રંગના કપડાં પહેરો.સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અને ચિત્રની સામે ઘીનો દીવો પ્રગટાવો.ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલોની સાથે તુલસીના નાના પાન અર્પણ કરો.કપાળ પર હળદર, ચંદન અથવા કેસરનું તિલક લગાવો.
8/10
માન્યતા અનુસાર, ભગવાન બૃહસ્પતિને પીળી વસ્તુઓ ખૂબ જ પસંદ છે. એટલા માટે આ દિવસે પીળા રંગની વસ્તુઓ જેમ કે ચણાની દાળ, ફળ વગેરે બ્રાહ્મણોને દાન કરો.આ દિવસે સવારે ઘરના મુખ્ય દરવાજા પર ચણાની દાળ અને થોડો ગોળ મૂકો.
માન્યતા અનુસાર, ભગવાન બૃહસ્પતિને પીળી વસ્તુઓ ખૂબ જ પસંદ છે. એટલા માટે આ દિવસે પીળા રંગની વસ્તુઓ જેમ કે ચણાની દાળ, ફળ વગેરે બ્રાહ્મણોને દાન કરો.આ દિવસે સવારે ઘરના મુખ્ય દરવાજા પર ચણાની દાળ અને થોડો ગોળ મૂકો.
9/10
ધાર્મિક મહત્વની દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુરુવારનો દિવસ ઘરની સંપત્તિ માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે પીળા રંગની વસ્તુઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે.
ધાર્મિક મહત્વની દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુરુવારનો દિવસ ઘરની સંપત્તિ માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે પીળા રંગની વસ્તુઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે.
10/10
ગુરુવારે ન તો કોઈની પાસેથી ઉધાર ન લેવું. જો તમે આ કરો છો, તો તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ બગડી શકે છે અને તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.જો તમે ગુરુવારે વ્રત રાખો છો તો આ દિવસે સત્યનારાયણની વ્રત કથા અવશ્ય સાંભળો.
ગુરુવારે ન તો કોઈની પાસેથી ઉધાર ન લેવું. જો તમે આ કરો છો, તો તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ બગડી શકે છે અને તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.જો તમે ગુરુવારે વ્રત રાખો છો તો આ દિવસે સત્યનારાયણની વ્રત કથા અવશ્ય સાંભળો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
ABP Premium

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ
Ahmedabad News: અમદાવાદમાં સિનેમા, હોસ્પિટલ સહિત BU પરમિશન વગરની 8 ઈમારતો સીલ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Embed widget