શોધખોળ કરો

Navagraha Plants:આ છોડ નવગ્રહ સાથે ધરાવે છે ગાઢ સંબંધ, જાણો કેવી રીતે આપે છે ચમત્કારી ફળ

જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ સુધારવા માટે કેટલાક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવ ઓછો થાય છે.

જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ સુધારવા માટે કેટલાક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવ ઓછો થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
અશ્વગંધા (કેતુ)- અશ્વગંધાને કેતુ કારક માનવામાં આવે છે. તેનાથી માનસિક નબળાઇઓ  દૂર થાય છે.
અશ્વગંધા (કેતુ)- અશ્વગંધાને કેતુ કારક માનવામાં આવે છે. તેનાથી માનસિક નબળાઇઓ દૂર થાય છે.
2/7
પલાશ (ચંદ્ર) - ચંદ્ર મનનો કારક કહેવાય છે. પલાશનો છોડ ચંદ્ર ગ્રહ સાથે પણ સંબંધિત છે. પલાશને ગુજરાતી ભાષામાં કેસૂડો કહે છે. તેની પૂજાથી માનસિક રોગો દૂર થાય છે અને ચંદ્રમાંથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેના પાંદડાની પૂજા કરવાથી ચંદ્રની વિશેષ કૃપા પણ મળે છે.
પલાશ (ચંદ્ર) - ચંદ્ર મનનો કારક કહેવાય છે. પલાશનો છોડ ચંદ્ર ગ્રહ સાથે પણ સંબંધિત છે. પલાશને ગુજરાતી ભાષામાં કેસૂડો કહે છે. તેની પૂજાથી માનસિક રોગો દૂર થાય છે અને ચંદ્રમાંથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેના પાંદડાની પૂજા કરવાથી ચંદ્રની વિશેષ કૃપા પણ મળે છે.
3/7
ખેર (મંગળ)- ખેરનો છોડ મંગળ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી રક્તવિકાર અને ચામડીના રોગો દૂર થાય છે અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કુંડળીમાં મંગળને અંકુશમાં રાખવા માટે ખેરની પૂજા કરવાથી લાભ થાય છે.
ખેર (મંગળ)- ખેરનો છોડ મંગળ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી રક્તવિકાર અને ચામડીના રોગો દૂર થાય છે અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કુંડળીમાં મંગળને અંકુશમાં રાખવા માટે ખેરની પૂજા કરવાથી લાભ થાય છે.
4/7
(બુધ)- જે લોકો બુધ ગ્રહથી પીડિત છે, તેમને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં અપમાર્ગના છોડની પૂજા કરવાથી ફળ મળે છે.
(બુધ)- જે લોકો બુધ ગ્રહથી પીડિત છે, તેમને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં અપમાર્ગના છોડની પૂજા કરવાથી ફળ મળે છે.
5/7
પીપલ (ગુરુ) - પીપલ ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી જ્ઞાનમાં વધારો થાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
પીપલ (ગુરુ) - પીપલ ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી જ્ઞાનમાં વધારો થાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
6/7
ચંદન (રાહુ)- રાહુની પીડાથી મુક્તિ મેળવવા માટે ચંદનના વૃક્ષની પૂજા કરવી જોઈએ.
ચંદન (રાહુ)- રાહુની પીડાથી મુક્તિ મેળવવા માટે ચંદનના વૃક્ષની પૂજા કરવી જોઈએ.
7/7
શમી (શનિ) - શમીનો છોડ શનિ ગ્રહ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી શનિની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન, બુદ્ધિ, કાર્યમાં પ્રગતિ અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. તેની સાથે જ જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે.
શમી (શનિ) - શમીનો છોડ શનિ ગ્રહ સાથે સંબંધિત છે. તેની પૂજા કરવાથી શનિની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન, બુદ્ધિ, કાર્યમાં પ્રગતિ અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. તેની સાથે જ જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget