શોધખોળ કરો

Vastu Tips for Home: જીવનમાં પરેશાની લાવે છે આ વસ્તુઓ, તરત જ હટાવી દો, નહિતો થશે આ નુકસાન

6..

1/7
Vastu Tips for Home: વાસ્તુશાસ્ત્રમાં એવા અનેક ઉપાય દર્શાવવમામાં આવ્યાં છે. જેના દ્વારા જીવન સાથે જોડાયેલી કેટલીક સમસ્યાને દૂર કરી શકાય છે. કેટલીક વખત ઘરમાં કારણવિના કલેહ કંકાશ અને તણાવ રહે છે. જો કે આ સમસ્યાનો ઉકેલ પણ વાસ્તુમાં છે.
Vastu Tips for Home: વાસ્તુશાસ્ત્રમાં એવા અનેક ઉપાય દર્શાવવમામાં આવ્યાં છે. જેના દ્વારા જીવન સાથે જોડાયેલી કેટલીક સમસ્યાને દૂર કરી શકાય છે. કેટલીક વખત ઘરમાં કારણવિના કલેહ કંકાશ અને તણાવ રહે છે. જો કે આ સમસ્યાનો ઉકેલ પણ વાસ્તુમાં છે.
2/7
રામાયણ કે મહાભારતની યુદ્ધની તસવીર ઘરમાં ન રાખવી જોઇએ. આ તસવીર રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે અંતર આવી જાય છે.
રામાયણ કે મહાભારતની યુદ્ધની તસવીર ઘરમાં ન રાખવી જોઇએ. આ તસવીર રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે અંતર આવી જાય છે.
3/7
તાજમહેલને પ્રેમનું પ્રતીક મનાય છે. પરંતુ તેને ઘર રાખવું વર્જિત છે. કારણ કે તે આખરે શાહજહાંની પત્ની મુમતાઝની કબર છે આ કારણે તેને શોપીસ તરીકે પણ ઘરમાં ન રાખવું જોઇએ.
તાજમહેલને પ્રેમનું પ્રતીક મનાય છે. પરંતુ તેને ઘર રાખવું વર્જિત છે. કારણ કે તે આખરે શાહજહાંની પત્ની મુમતાઝની કબર છે આ કારણે તેને શોપીસ તરીકે પણ ઘરમાં ન રાખવું જોઇએ.
4/7
નટરાજની મૂર્તિને પણ ઘરમાં ન રાખવાની વાસ્તુમાં સલાહ આપવામાં આવી છે. નટરાજની મૂર્તિ તાંડવ મુદ્રાની છે. આ શિવનું રૌદ્ર સ્વરૂપ છે. તાંડવ કરતા શિવની આ મુદ્રા પણ વાસ્તુ મુજબ  ઘરમાં ન રાખવાની સલાહ આપવામાં આવે છે.નટરાજ એ શિવનું તાંડવ નૃત્યુ છે. જેનો અર્થ વિનાશ માટે નૃત્ય થાય છે.
નટરાજની મૂર્તિને પણ ઘરમાં ન રાખવાની વાસ્તુમાં સલાહ આપવામાં આવી છે. નટરાજની મૂર્તિ તાંડવ મુદ્રાની છે. આ શિવનું રૌદ્ર સ્વરૂપ છે. તાંડવ કરતા શિવની આ મુદ્રા પણ વાસ્તુ મુજબ ઘરમાં ન રાખવાની સલાહ આપવામાં આવે છે.નટરાજ એ શિવનું તાંડવ નૃત્યુ છે. જેનો અર્થ વિનાશ માટે નૃત્ય થાય છે.
5/7
ઘરમાં વહેતા પાણીનું ફાઉન્ટેઇન પણ ન રાખવું જોઇએ.  વોટર ફાઉન્ટેન એ વાતનો સંકેત આપે છે કે, ઘરમાં આવતું ધન વૈભવ વધુ સમય નહી રહે અને પાણીની જેમ વહી જશે. ઘરમાં ધન વૈભવની સ્થિતિ સદૈવ બનાવી રાખવા માટે  ઘરમાં વોટર ફાઉન્ટેન રાખવાનું ટાળો.
ઘરમાં વહેતા પાણીનું ફાઉન્ટેઇન પણ ન રાખવું જોઇએ. વોટર ફાઉન્ટેન એ વાતનો સંકેત આપે છે કે, ઘરમાં આવતું ધન વૈભવ વધુ સમય નહી રહે અને પાણીની જેમ વહી જશે. ઘરમાં ધન વૈભવની સ્થિતિ સદૈવ બનાવી રાખવા માટે ઘરમાં વોટર ફાઉન્ટેન રાખવાનું ટાળો.
6/7
ઘરમાં કાંટાના છોડ ન રાખવા જોઇએ, ગુલાબ સિવાયના છોડ ન કાંટાના છોડ નકારાત્મ ઉર્જાનો સંચાર થાય છે.
ઘરમાં કાંટાના છોડ ન રાખવા જોઇએ, ગુલાબ સિવાયના છોડ ન કાંટાના છોડ નકારાત્મ ઉર્જાનો સંચાર થાય છે.
7/7
ફુલ કે ફળ વિનાના ઝાડ, ડૂબતું  નાવ,તલવારથી લડાઇની તસવીર, દુ:ખી અને રોતો લોકોની તસવીર ઘરમાં ન રાખવી જોઇએ.
ફુલ કે ફળ વિનાના ઝાડ, ડૂબતું નાવ,તલવારથી લડાઇની તસવીર, દુ:ખી અને રોતો લોકોની તસવીર ઘરમાં ન રાખવી જોઇએ.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
ABP Premium

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget