શોધખોળ કરો

Vastu Tips: લવલાઇફ અને દાંપત્યજીવનને ખુશીથી ભરી દે છે, આ 7 સરળ વાસ્તુ ટિપ્સ

Vastu Tips For Happy Married Life: વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમના વાસ્તુ દોષોને કારણે વૈવાહિક જીવનમાં ખટાશ આવે છે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ વડે વિવાહિત જીવનને સુખી બનાવી શકાય છે.

Vastu Tips For Happy Married Life: વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમના વાસ્તુ દોષોને કારણે વૈવાહિક જીવનમાં ખટાશ આવે છે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ વડે વિવાહિત જીવનને સુખી બનાવી શકાય છે.

વાસ્તુ ટિપ્સ

1/8
Vastu Tips For Happy Married Life: વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમના વાસ્તુ દોષોને કારણે વૈવાહિક જીવનમાં ખટાશ આવે છે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ વડે વિવાહિત જીવનને સુખી બનાવી શકાય છે.
Vastu Tips For Happy Married Life: વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમના વાસ્તુ દોષોને કારણે વૈવાહિક જીવનમાં ખટાશ આવે છે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ વડે વિવાહિત જીવનને સુખી બનાવી શકાય છે.
2/8
પતિ-પત્નીના બેડરૂમમાં ઉપયોગમાં લેવાતા બેડ પર  ખાસ ધ્યાન રાખો. આ પલંગ લોખંડ કે કોઈપણ ધાતુનો ન હોવો જોઈએ. પતિ-પત્નીએ હંમેશા સૂવા માટે લાકડાના પલંગનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે.
પતિ-પત્નીના બેડરૂમમાં ઉપયોગમાં લેવાતા બેડ પર ખાસ ધ્યાન રાખો. આ પલંગ લોખંડ કે કોઈપણ ધાતુનો ન હોવો જોઈએ. પતિ-પત્નીએ હંમેશા સૂવા માટે લાકડાના પલંગનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે.
3/8
વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં તાજા ફુલનો ગુલદસ્તો  રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. દાંપત્ય જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં તાજા ફુલનો ગુલદસ્તો રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. દાંપત્ય જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.
4/8
બેડરૂમમાં બેડની સામે ક્યારેય પણ મિરર ન રાખવો જોઇએ. આવું કરવાથી પતિ-પત્નીના સંબંધમાં કડવાશ આવે છે.
બેડરૂમમાં બેડની સામે ક્યારેય પણ મિરર ન રાખવો જોઇએ. આવું કરવાથી પતિ-પત્નીના સંબંધમાં કડવાશ આવે છે.
5/8
દંપતીના બેડ રૂમની દિવાલને હંમેશા લાઇટ કલરથી પેઇન્ટ કરો. તેમજ રૂમમાં કુદરતી રીતે પુરતો પ્રકાશ આવતો હોવો જોઇએ. જેનાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
દંપતીના બેડ રૂમની દિવાલને હંમેશા લાઇટ કલરથી પેઇન્ટ કરો. તેમજ રૂમમાં કુદરતી રીતે પુરતો પ્રકાશ આવતો હોવો જોઇએ. જેનાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
6/8
પરિણીત યુગલ જ્યાં સૂવે છે તે રૂમને મીઠાના પાણીના પોતા કરવા જોઇએ. નમકને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. બેડ્રુનમાં ક્યારેય જાળા ન થવા દો. આવા જાળા  જીવનમાં નકારાત્મકતા લાવે છે.
પરિણીત યુગલ જ્યાં સૂવે છે તે રૂમને મીઠાના પાણીના પોતા કરવા જોઇએ. નમકને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. બેડ્રુનમાં ક્યારેય જાળા ન થવા દો. આવા જાળા જીવનમાં નકારાત્મકતા લાવે છે.
7/8
બેડરૂમમાં ડબલ બેડ પર બે ગાદલા ન હોવા જોઇએ. એક જ ગાદલું હોવું જોઇએ. બે ગાદલા પતિ-પત્ની વચ્ચેના અંતરને વઘારે છે.
બેડરૂમમાં ડબલ બેડ પર બે ગાદલા ન હોવા જોઇએ. એક જ ગાદલું હોવું જોઇએ. બે ગાદલા પતિ-પત્ની વચ્ચેના અંતરને વઘારે છે.
8/8
વાસ્તુશાસ્ત્રઃ પત્નીએ હંમેશા ડાબી બાજુ સૂવું જોઈએ જ્યારે પતિએ હંમેશા જમણી બાજુ સૂવું જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલા તણાવનો અંત આવે છે અને સંતુલન આવે છે.
વાસ્તુશાસ્ત્રઃ પત્નીએ હંમેશા ડાબી બાજુ સૂવું જોઈએ જ્યારે પતિએ હંમેશા જમણી બાજુ સૂવું જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલા તણાવનો અંત આવે છે અને સંતુલન આવે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ
Shrawan: શ્રાવણમાસમાં કેટલા આવશે સોમવાર, જાણો જન્માષ્ટમી સહિતના પર્વની તારીખ
Shrawan: 13 ઓગસ્ટથી શ્રાવણ માસનો પ્રારંભ, મનોકામનાની પૂર્તિ માટે રાશિ મુજબ કરો ઉપાય
Shrawan: 13 ઓગસ્ટથી શ્રાવણ માસનો પ્રારંભ, મનોકામનાની પૂર્તિ માટે રાશિ મુજબ કરો ઉપાય
Today's Horoscope: મકર સહિત કુંભ રાશિના લોકોના ખુશીઓના રસ્તા ખૂલશે, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: મકર સહિત કુંભ રાશિના લોકોના ખુશીઓના રસ્તા ખૂલશે, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે,  DEOએ  કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ,  જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે  વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign:  ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget