શોધખોળ કરો
દુનિયાની આ મોટી કંપની પોતાના 2000 કર્મચારીઓની કરશે છટણી, જાણો શું છે કારણ
1/5

વળી, ભારત માટે પુનર્ગઠન ગતિવિધિ વિશે બતાવતા એક પ્રવક્તાએ જાણકારી આપી છે કે તેની ભવિષ્યની રણનીતિની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં માત્ર બ્રાન્ડ અને ગાડીઓની જ યોજનાઓ સામેલ નથી, પરંતુ એ પણ સામેલ છે કે આખા વ્યવસાયને કઇ રીતે ફરીથી તૈયાર કરીશું. (પ્રતિકાત્મક તસવીર)
2/5

કંપનીએ કરી નવા પ્લાનની જાહેરાત..... જગુઆરે ઇલેક્ટ્રિક કારના વિકાસ માટે નવા પ્લાનની જાહેરાત કરી છે. આ પ્લાન અંતર્ગત કંપની દર વર્ષે લગભગ 2.9 બિલિયન યૂરોનુ રોકાણ કરશે. જેનાથી કંપની 2039 સુધી ઇલેક્ટ્રિક વ્હીકલની એક આખી સીરીઝ લૉન્ચ કરી શકે. આના કારણે કંપનીએ વેતનભોગી કર્મચારીઓને છટણી કરવા વિશે જાણકારી આપવાની શરૂઆત કરી દીધી છે. વળી જગુઆર લેન્ડ રૉવર તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે કે જે કર્મચારીઓ કલાકોના હિસાબથી કામ કરે છે તેમને નોકરીમાંથી નહીં કાઢવામાં આવે. (પ્રતિકાત્મક તસવીર)
Published at :
આગળ જુઓ




















