શોધખોળ કરો

Death Rumours: પૂનમ પાન્ડે પહેલા આ 5 હીરો-હીરોઇનની પણ ઉડી હતી મોતની અફવા, ફેન્સ પણ ચોંક્યા'તા........

બૉલીવૂડના ઘણા સ્ટાર્સ તેમના નિધનના ફેક ન્યૂઝથી તંગ આવી ગયા છે. આ સમાચાર ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે, જેના કારણે તેના ચાહકો ચોંકી જાય છે

બૉલીવૂડના ઘણા સ્ટાર્સ તેમના નિધનના ફેક ન્યૂઝથી તંગ આવી ગયા છે. આ સમાચાર ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે, જેના કારણે તેના ચાહકો ચોંકી જાય છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/7
Film Stars Death Rumours: પૂનમ પાંડેએ 3 ફેબ્રુઆરીએ તેના મૃત્યુની અફવાઓને નકારીને તેનો વીડિયો શેર કર્યો હતો. તેમણે સર્વાઇકલ કેન્સર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ અભિયાનને સસ્તો પ્રચાર સ્ટંટ ગણાવ્યો હતો. તેણે જાણીજોઈને તેના નિધનની અફવાઓ ફેલાવી, જેમાં તેની ટીમનો સમાવેશ થાય છે, જો કે તેના પહેલા, કેટલાક મોટા બોલીવુડ સ્ટાર્સના મૃત્યુની અફવાઓએ ચાહકોને નિરાશ કર્યા હતા.
Film Stars Death Rumours: પૂનમ પાંડેએ 3 ફેબ્રુઆરીએ તેના મૃત્યુની અફવાઓને નકારીને તેનો વીડિયો શેર કર્યો હતો. તેમણે સર્વાઇકલ કેન્સર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ અભિયાનને સસ્તો પ્રચાર સ્ટંટ ગણાવ્યો હતો. તેણે જાણીજોઈને તેના નિધનની અફવાઓ ફેલાવી, જેમાં તેની ટીમનો સમાવેશ થાય છે, જો કે તેના પહેલા, કેટલાક મોટા બોલીવુડ સ્ટાર્સના મૃત્યુની અફવાઓએ ચાહકોને નિરાશ કર્યા હતા.
2/7
બૉલીવૂડના ઘણા સ્ટાર્સ તેમના નિધનના ફેક ન્યૂઝથી તંગ આવી ગયા છે. આ સમાચાર ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે, જેના કારણે તેના ચાહકો ચોંકી જાય છે અને પરેશાન થાય છે. તાજેતરમાં સર્વાઇકલ કેન્સરને કારણે પૂનમ પાંડેના મૃત્યુના નકલી સમાચારે તેના ચાહકોને હેરાન -પરેશાન કર્યા હતા, જે અભિનેત્રીએ ખુદ ફેલાવ્યા હતા. ચાલો જાણીએ એવા સ્ટાર્સ વિશે જે ફેક ડેથ ન્યૂઝનો શિકાર બની ચૂક્યા છે.
બૉલીવૂડના ઘણા સ્ટાર્સ તેમના નિધનના ફેક ન્યૂઝથી તંગ આવી ગયા છે. આ સમાચાર ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે, જેના કારણે તેના ચાહકો ચોંકી જાય છે અને પરેશાન થાય છે. તાજેતરમાં સર્વાઇકલ કેન્સરને કારણે પૂનમ પાંડેના મૃત્યુના નકલી સમાચારે તેના ચાહકોને હેરાન -પરેશાન કર્યા હતા, જે અભિનેત્રીએ ખુદ ફેલાવ્યા હતા. ચાલો જાણીએ એવા સ્ટાર્સ વિશે જે ફેક ડેથ ન્યૂઝનો શિકાર બની ચૂક્યા છે.
3/7
અમિતાભ બચ્ચનના નિધનના ખોટા સમાચારથી તેમના ચાહકો એક સમયે પરેશાન થઈ ગયા હતા. અમેરિકામાં એક કાર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હોવાની અફવા હતી. ત્યારપછી બિગ બી સોશિયલ મીડિયા પર આવ્યા અને તેમના નિધનના ખોટા સમાચારને નકારી કાઢ્યા અને ચાહકોને તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી.
અમિતાભ બચ્ચનના નિધનના ખોટા સમાચારથી તેમના ચાહકો એક સમયે પરેશાન થઈ ગયા હતા. અમેરિકામાં એક કાર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હોવાની અફવા હતી. ત્યારપછી બિગ બી સોશિયલ મીડિયા પર આવ્યા અને તેમના નિધનના ખોટા સમાચારને નકારી કાઢ્યા અને ચાહકોને તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી.
4/7
શાહરૂખ ખાનના નિધનની અફવાઓએ તેના ચાહકોને ઘણી વખત પરેશાન કર્યા છે. પ્લેન ક્રેશને કારણે તેમના મૃત્યુની અફવાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકવાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનના જન્મદિવસના થોડા કલાકો પછી તેના નિધનની અફવાઓ આવી જેનાથી તેના ચાહકો ખૂબ જ દુઃખી થયા હતા. (તસવીર સૌજન્ય: Instagram@iamsrk)
શાહરૂખ ખાનના નિધનની અફવાઓએ તેના ચાહકોને ઘણી વખત પરેશાન કર્યા છે. પ્લેન ક્રેશને કારણે તેમના મૃત્યુની અફવાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકવાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનના જન્મદિવસના થોડા કલાકો પછી તેના નિધનની અફવાઓ આવી જેનાથી તેના ચાહકો ખૂબ જ દુઃખી થયા હતા. (તસવીર સૌજન્ય: Instagram@iamsrk)
5/7
રજનીકાંત પણ તેમના નિધનના ફેક ન્યૂઝનો શિકાર બન્યા છે. ત્યારબાદ સુપરસ્ટારની પીઆર ટીમ આગળ આવી અને સ્પષ્ટતા કરી કે તે અમેરિકામાં રજાઓ માણી રહ્યાં છે અને તેની તબિયત બિલકુલ ઠીક છે. (તસવીર સૌજન્ય: Instagram@rajinikanth)
રજનીકાંત પણ તેમના નિધનના ફેક ન્યૂઝનો શિકાર બન્યા છે. ત્યારબાદ સુપરસ્ટારની પીઆર ટીમ આગળ આવી અને સ્પષ્ટતા કરી કે તે અમેરિકામાં રજાઓ માણી રહ્યાં છે અને તેની તબિયત બિલકુલ ઠીક છે. (તસવીર સૌજન્ય: Instagram@rajinikanth)
6/7
એકવાર માધુરી દીક્ષિત વિશે એવી અફવા હતી કે તેનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે, જેના કારણે તેના ચાહકો આઘાતમાં અને પરેશાન હતા. અભિનેત્રીએ ફરી ટ્વીટર પર જઈને તેની તબિયત વિશે જાણકારી આપી અને તેના વિશે ચિંતા કરવા બદલ ચાહકોનો આભાર માન્યો હતી. (તસવીર સૌજન્ય: Instagram@madhuridixitnene)
એકવાર માધુરી દીક્ષિત વિશે એવી અફવા હતી કે તેનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે, જેના કારણે તેના ચાહકો આઘાતમાં અને પરેશાન હતા. અભિનેત્રીએ ફરી ટ્વીટર પર જઈને તેની તબિયત વિશે જાણકારી આપી અને તેના વિશે ચિંતા કરવા બદલ ચાહકોનો આભાર માન્યો હતી. (તસવીર સૌજન્ય: Instagram@madhuridixitnene)
7/7
આયુષ્માન ખુરાના વિશે એક વખત નકલી સમાચાર આવ્યા હતા કે સ્વિટ્ઝર્લેન્ડમાં સ્નોબોર્ડિંગ કરતી વખતે તેનો અકસ્માત થયો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું. અભિનેતા ફરીથી ઇન્સ્ટાગ્રામ પર આવ્યો અને અફવાઓને નકારી કાઢી હતી. (તસવીર સૌજન્ય: Instagram@ayushmannk)
આયુષ્માન ખુરાના વિશે એક વખત નકલી સમાચાર આવ્યા હતા કે સ્વિટ્ઝર્લેન્ડમાં સ્નોબોર્ડિંગ કરતી વખતે તેનો અકસ્માત થયો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું. અભિનેતા ફરીથી ઇન્સ્ટાગ્રામ પર આવ્યો અને અફવાઓને નકારી કાઢી હતી. (તસવીર સૌજન્ય: Instagram@ayushmannk)

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget