શોધખોળ કરો

ટીવી પર રોમાન્સ પરંતુ રિયલ લાઇફમાં એકબીજા સામે જોવાનું પસંદ નથી કરતા ટીવીના આ કપલ્સ

07

1/6
ટીવી સ્ટાર્સ સિરિયલો દ્વારા દર્શકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવે છે. ખાસ વાત એ છે કે દર્શકો આ સ્ટાર્સના અંગત જીવન વિશે ઘણુ ઓછું જાણે છે. આજે અમે તમને એવા ટીવી ઓનસ્ક્રીન કપલ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની જોડી સ્ક્રીન પર સુપરહિટ રહી છે, પરંતુ આ સ્ટાર્સને રિયલ લાઈફમાં એકબીજા સાથે જરાય બનતું નથી
ટીવી સ્ટાર્સ સિરિયલો દ્વારા દર્શકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવે છે. ખાસ વાત એ છે કે દર્શકો આ સ્ટાર્સના અંગત જીવન વિશે ઘણુ ઓછું જાણે છે. આજે અમે તમને એવા ટીવી ઓનસ્ક્રીન કપલ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની જોડી સ્ક્રીન પર સુપરહિટ રહી છે, પરંતુ આ સ્ટાર્સને રિયલ લાઈફમાં એકબીજા સાથે જરાય બનતું નથી
2/6
ટીવી શો દિયા ઔર બાતી હમના હિટ કપલ દીપિકા સિંહ અને અનસ રશીદને પણ એકબીજા સાથે બનતું નથી.
ટીવી શો દિયા ઔર બાતી હમના હિટ કપલ દીપિકા સિંહ અને અનસ રશીદને પણ એકબીજા સાથે બનતું નથી.
3/6
ટીવીના સુપરહિટ કપલ ઈશિતા ભલ્લા અને કરણ એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ એકબીજા સામે જોવાનું પણ પસંદ કરતા નથી.
ટીવીના સુપરહિટ કપલ ઈશિતા ભલ્લા અને કરણ એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ એકબીજા સામે જોવાનું પણ પસંદ કરતા નથી.
4/6
ટીવીના સૌથી લોકપ્રિય શો 'કસૌટી ઝિંદગી કી'ના સુપરહિટ ઓનસ્ક્રીન કપલ શ્વેતા તિવારી એટલે કે 'પ્રેરણા' અને સેઝાન 'અનુરાગ'એ દર્શકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું હતું. પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો વાસ્તવિક જીવનમાં બંને વચ્ચે દુશ્મની રહી છે.
ટીવીના સૌથી લોકપ્રિય શો 'કસૌટી ઝિંદગી કી'ના સુપરહિટ ઓનસ્ક્રીન કપલ શ્વેતા તિવારી એટલે કે 'પ્રેરણા' અને સેઝાન 'અનુરાગ'એ દર્શકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું હતું. પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો વાસ્તવિક જીવનમાં બંને વચ્ચે દુશ્મની રહી છે.
5/6
જોધા અકબરમાં રજત ટોકસ અને પરિધિ શર્માની જોડીને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો, પરંતુ વાસ્તવિક જીવનમાં બંનેને એકબીજાનો ચહેરો જોવો પસંદ નથી.
જોધા અકબરમાં રજત ટોકસ અને પરિધિ શર્માની જોડીને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો, પરંતુ વાસ્તવિક જીવનમાં બંનેને એકબીજાનો ચહેરો જોવો પસંદ નથી.
6/6
સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરા અને નૈતિકની જોડીને દર્શકોએ પોતાના દિલમાં જગ્યા આપી હતી, પરંતુ રિયલ લાઈફમાં આ બંને સ્ટાર્સ એકબીજાને જોવાનું પણ પસંદ કરતા નથી.
સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરા અને નૈતિકની જોડીને દર્શકોએ પોતાના દિલમાં જગ્યા આપી હતી, પરંતુ રિયલ લાઈફમાં આ બંને સ્ટાર્સ એકબીજાને જોવાનું પણ પસંદ કરતા નથી.

ટેલીવિઝન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું  મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું  મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
Embed widget