શોધખોળ કરો

Photos: આદિત્યસિંહ કે તુનિષા શર્મા જ નહીં, આ પાંચ હીરો-હીરોઇન પણ નાની ઉંમરે ભેટી છે મોતને, જાણો

આ લિસ્ટમાં માત્ર આદિત્ય સિંહ રાજપૂત કે તુનિષા શર્મા જ નથી પરંતુ કેટલાય એવા સ્ટાર્સ છે જેને ફેન્સ આજે પણ યાદ કરી રહ્યા છે

આ લિસ્ટમાં માત્ર આદિત્ય સિંહ રાજપૂત કે તુનિષા શર્મા જ નથી પરંતુ કેટલાય એવા સ્ટાર્સ છે જેને ફેન્સ આજે પણ યાદ કરી રહ્યા છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/12
TV Celebs Died At Young Age: ટીવીના કેટલાય સેલેબ્સ એવા છે જેમનું નાની ઉંમરમાં મૃત્યુ થયુ છે, આ લોકોએ બહુજ નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ લિસ્ટમાં માત્ર આદિત્ય સિંહ રાજપૂત કે તુનિષા શર્મા જ નથી પરંતુ કેટલાય એવા સ્ટાર્સ છે જેને ફેન્સ આજે પણ યાદ કરી રહ્યા છે. જાણો આ લિસ્ટમાં કયા કયા હીરો અને હીરોઇનો સામેલ છે....
TV Celebs Died At Young Age: ટીવીના કેટલાય સેલેબ્સ એવા છે જેમનું નાની ઉંમરમાં મૃત્યુ થયુ છે, આ લોકોએ બહુજ નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ લિસ્ટમાં માત્ર આદિત્ય સિંહ રાજપૂત કે તુનિષા શર્મા જ નથી પરંતુ કેટલાય એવા સ્ટાર્સ છે જેને ફેન્સ આજે પણ યાદ કરી રહ્યા છે. જાણો આ લિસ્ટમાં કયા કયા હીરો અને હીરોઇનો સામેલ છે....
2/12
સ્પ્લિટ્સવિલા ફેમ આદિત્યસિંહ રાજપૂત ગઇ 21 મેના દિવસે પોતાના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે માત્ર 32 વર્ષનો હતો. તેને કેટલીય ફિલ્મો અને સીરિયલોમાં કામ કરીને એક ખાસ ઓળખ ઉભી કરી હતી.
સ્પ્લિટ્સવિલા ફેમ આદિત્યસિંહ રાજપૂત ગઇ 21 મેના દિવસે પોતાના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે માત્ર 32 વર્ષનો હતો. તેને કેટલીય ફિલ્મો અને સીરિયલોમાં કામ કરીને એક ખાસ ઓળખ ઉભી કરી હતી.
3/12
આ લિસ્ટમાં બીજુ નામ છે, ખૂબ જ યુવાન અને પ્રતિભાશાળી અભિનેત્રી તુનિષા શર્માનું, તુનિષાએ ગયા વર્ષે પોતાના શૉ અલીબાબાના સેટ પર કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. તે પણ ફક્ત 20 વર્ષની હતી.
આ લિસ્ટમાં બીજુ નામ છે, ખૂબ જ યુવાન અને પ્રતિભાશાળી અભિનેત્રી તુનિષા શર્માનું, તુનિષાએ ગયા વર્ષે પોતાના શૉ અલીબાબાના સેટ પર કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. તે પણ ફક્ત 20 વર્ષની હતી.
4/12
સસુરાલ સિમર કા ફેમ ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે પણ આત્મહત્યા કરીને આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું હતુ. તેની ઉંમર માત્ર 32 વર્ષની હતી.
સસુરાલ સિમર કા ફેમ ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે પણ આત્મહત્યા કરીને આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું હતુ. તેની ઉંમર માત્ર 32 વર્ષની હતી.
5/12
ટીવીના ફેમસ શૉ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં ગુલાબોનું પાત્ર ભજવનાર દિવ્યા ભટનાગરના મૃત્યુએ પણ બધાને ચોંકાવી દીધા હતા. તેની ઉંમર 34 વર્ષની હતી.
ટીવીના ફેમસ શૉ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં ગુલાબોનું પાત્ર ભજવનાર દિવ્યા ભટનાગરના મૃત્યુએ પણ બધાને ચોંકાવી દીધા હતા. તેની ઉંમર 34 વર્ષની હતી.
6/12
ટીવી એક્ટર કુશલ પંજાબી પણ પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેની ઉંમર પણ 42 વર્ષની હતી.
ટીવી એક્ટર કુશલ પંજાબી પણ પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેની ઉંમર પણ 42 વર્ષની હતી.
7/12
'ભાભી જી ઘર પર હૈ' ફેમ અભિનેતા દિપેશ ભાનનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. તેની ઉંમર 41 વર્ષની હતી.
'ભાભી જી ઘર પર હૈ' ફેમ અભિનેતા દિપેશ ભાનનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. તેની ઉંમર 41 વર્ષની હતી.
8/12
સ્ટાર પ્લસ ટીવી સીરિયલ 'દિલ તો હેપ્પી હૈ જી'માં કામ કરનાર સેજલ શર્માએ પણ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેની ઉંમર માત્ર 26 વર્ષની હતી.
સ્ટાર પ્લસ ટીવી સીરિયલ 'દિલ તો હેપ્પી હૈ જી'માં કામ કરનાર સેજલ શર્માએ પણ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેની ઉંમર માત્ર 26 વર્ષની હતી.
9/12
ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીએ મુંબઈમાં પોતાના ઘરમાં ગળાફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તે માત્ર 24 વર્ષની હતી.
ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીએ મુંબઈમાં પોતાના ઘરમાં ગળાફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તે માત્ર 24 વર્ષની હતી.
10/12
પ્રેક્ષા મહેતાએ 25 વર્ષની ઉંમરે પોતાના ઈન્દોર ખાતેના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.
પ્રેક્ષા મહેતાએ 25 વર્ષની ઉંમરે પોતાના ઈન્દોર ખાતેના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.
11/12
બિગ બૉસ 13'ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું 41 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. અભિનેતાના અવસાનથી તેના ફેન્સને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો.
બિગ બૉસ 13'ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું 41 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. અભિનેતાના અવસાનથી તેના ફેન્સને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો.
12/12
ટીવી અને ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવનાર સુશાંત સિંહ રાજપૂત પણ પોતાના ઘરે લટકતો મળી આવ્યો હતો, તેની ઉંમર 34 વર્ષની હતી.
ટીવી અને ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવનાર સુશાંત સિંહ રાજપૂત પણ પોતાના ઘરે લટકતો મળી આવ્યો હતો, તેની ઉંમર 34 વર્ષની હતી.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.