શોધખોળ કરો
Weight loss: મેદસ્વીતાથી પરેશાન છો? આ 5 ફળોને ડાયટમાં કરો સામેલ ઝડપથી ઘટશે વજન
ફ્રૂટના ફાયદા
1/6

મોટાભાગના લોકો મેદસ્વીતાથી પરેશાન રહે છે. અલગ-અલગ નુસખ્ખા અજમાવ્યાં બાદ પણ મેદસ્વીતાથી રાહત નથી મળતી. કેટલાક ફળો એવા છે, જે વજન ઉતારવામાં મહત્વનો ભાગ ભજવે છે.
2/6

તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. જે શરીરને હાઇડ્ઇટ રાખે છે. તરબૂચમાં ફાઇબર વધુ અને કેલેરી ઓછી હોય છે. તરબૂચ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. મીઠું ખાવાની ઇચ્છા પણ નથી થતી. તરબૂચમાં સી,એ, મેગ્નેશિયમ, પોટેશિયમ, લાઇકોપીન હોય છે. બધી જ વસ્તુ વજન ઓછું કરવામાં મદદ કરે છે.
Published at : 11 Aug 2021 03:20 PM (IST)
આગળ જુઓ





















