શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Siddhaanth Death:ટીવી સ્ટાર સિદ્ધાંતના અચાનક નિધનથી મનોરંજન જગત સ્તબ્ધ, TV સ્ટાર્સ થયા ભાવુક, છલકાયા આંસુ
સિદ્ધાંત વીર સૂર્યવંશી 46 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. વર્કઆઉટ દરમિયાન હાર્ટ અટેકથી નિધન થયું.
![સિદ્ધાંત વીર સૂર્યવંશી 46 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. વર્કઆઉટ દરમિયાન હાર્ટ અટેકથી નિધન થયું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/2815773b3fe5ec9073d6b9b4768b9ff3166822892871581_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિધ્ધાંત
1/7
![સિદ્ધાંત વીર સૂર્યવંશી 46 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. વર્કઆઉટ કરતા હાર્ટ અટેકથી નિધન થયું. સિદ્ધાંતના મોતથી મનોરંજન દુનિયામાં શોકની લહેર છે. લોકો તેમના અચાનક નિધનના સમાચારથી સ્તબ્ધ થઇ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/f3ccdd27d2000e3f9255a7e3e2c48800f1433.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિદ્ધાંત વીર સૂર્યવંશી 46 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. વર્કઆઉટ કરતા હાર્ટ અટેકથી નિધન થયું. સિદ્ધાંતના મોતથી મનોરંજન દુનિયામાં શોકની લહેર છે. લોકો તેમના અચાનક નિધનના સમાચારથી સ્તબ્ધ થઇ ગયા છે.
2/7
![સિદ્ધાંત વીર સૂર્યવંશીએ લાંબા સમયથી ટીવીની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે. તેમના મૃત્યુના સમાચારથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/799bad5a3b514f096e69bbc4a7896cd90425e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિદ્ધાંત વીર સૂર્યવંશીએ લાંબા સમયથી ટીવીની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે. તેમના મૃત્યુના સમાચારથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
3/7
![સિદ્ધાંત સૂર્યવંશીના પરિવાર અને મિત્રો માટે આ સમય ખૂબ જ પીડાદાયક છે. તેમના આનંદી સ્વભાવે હંમેશા અન્યના ચહેરા પર ખુશી લાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/d0096ec6c83575373e3a21d129ff8fef3246b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિદ્ધાંત સૂર્યવંશીના પરિવાર અને મિત્રો માટે આ સમય ખૂબ જ પીડાદાયક છે. તેમના આનંદી સ્વભાવે હંમેશા અન્યના ચહેરા પર ખુશી લાવી છે.
4/7
![ટીવી સ્ટાર્સ અને તેમના ફેન્સ આ ખબરથી સ્તબ્ધ છે. સોશિયલ મીડિયા પર તેમના રિએકશન સામે આવી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/156005c5baf40ff51a327f1c34f2975b49cd1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી સ્ટાર્સ અને તેમના ફેન્સ આ ખબરથી સ્તબ્ધ છે. સોશિયલ મીડિયા પર તેમના રિએકશન સામે આવી રહ્યાં છે.
5/7
![જયભાનુશાલીએ તેમની તસવીર પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું “ ખૂબ જલ્દી જતાં રહ્યો દોસ્ત”](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/032b2cc936860b03048302d991c3498f50035.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જયભાનુશાલીએ તેમની તસવીર પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું “ ખૂબ જલ્દી જતાં રહ્યો દોસ્ત”
6/7
![કિશ્ચર મર્ચન્ટ સિદ્ધાંતની યાદમાં લખે છે કે, “ શું કહું, આ સમાચારથી ખૂબ જ દુ:ખી છું. શું કહું નથી સમજાતું, તારી પ્યારી મુસ્કાન નહી ભૂલી શકીએ”](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/18e2999891374a475d0687ca9f989d83bfede.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિશ્ચર મર્ચન્ટ સિદ્ધાંતની યાદમાં લખે છે કે, “ શું કહું, આ સમાચારથી ખૂબ જ દુ:ખી છું. શું કહું નથી સમજાતું, તારી પ્યારી મુસ્કાન નહી ભૂલી શકીએ”
7/7
![ચેષ્ટા ભગતે સિદ્ધાંતની હસતી તસવીર પોસ્ટ કરી અને લખ્યું- મારા મિત્રના આત્માને પ્રભુ શાંતિ આપે, .. અર્જુન બિજલાનીએ લખ્યું – ઓમ શાંતિ, જ્યારે ઉર્વશી ધોળકિયાએ ટિપ્પણી કરી, “ખૂબ જ આઘાતજનક સમાચાર…](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/12/fe5df232cafa4c4e0f1a0294418e566095ec8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચેષ્ટા ભગતે સિદ્ધાંતની હસતી તસવીર પોસ્ટ કરી અને લખ્યું- મારા મિત્રના આત્માને પ્રભુ શાંતિ આપે, .. અર્જુન બિજલાનીએ લખ્યું – ઓમ શાંતિ, જ્યારે ઉર્વશી ધોળકિયાએ ટિપ્પણી કરી, “ખૂબ જ આઘાતજનક સમાચાર…
Published at : 12 Nov 2022 10:27 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)