શોધખોળ કરો

સૂતા પહેલા સૂંઠવાળું દૂધ પીવાની આદત આ 5 સમસ્યામાં રામબાણ ઇલાજ

1/6
 સૂંઠવાળું દૂધ સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓને દૂર કરવામાં કારગર છે. ખાસ કરીને શિયાળામાં એક ગ્લાસ સૂંઠવાળું દૂધ પીવાથી એક અનેક ફાયદા થાય છે. હૂંફાળા સૂંઠવાળા દૂધના ફાયદા જાણીને આપ પણ દંગ રહી જશો. તો ચાલો જાણીએ આ પ્રયોગથી શરીરની કઇ કઇ સમસ્યાને દૂર કરી શકાય છે.  સૂંઠ એક એવી ચીજ છે. જે અનેક બીમારીથી છૂટકારો આપે છે. હૂંફાળા દૂધમાં એક ચમચી સૂંઠનો પાવડર મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યાને દૂર કરી શકાય છે. કબજિયાતની સમસ્યામાં સૂંઠવાળું દૂધ રામબાણ ઇલાજ છે. આ સાથે જો પાચનતંત્રને લગતી સમસ્યા થતી હોય તો પણ આ ટિપ્સ કારગર નિવડે છે. સૂંઠ પેટ ફૂલવાની સમસ્યામાં પણ કારગર ઇલાજ છે.
સૂંઠવાળું દૂધ સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓને દૂર કરવામાં કારગર છે. ખાસ કરીને શિયાળામાં એક ગ્લાસ સૂંઠવાળું દૂધ પીવાથી એક અનેક ફાયદા થાય છે. હૂંફાળા સૂંઠવાળા દૂધના ફાયદા જાણીને આપ પણ દંગ રહી જશો. તો ચાલો જાણીએ આ પ્રયોગથી શરીરની કઇ કઇ સમસ્યાને દૂર કરી શકાય છે. સૂંઠ એક એવી ચીજ છે. જે અનેક બીમારીથી છૂટકારો આપે છે. હૂંફાળા દૂધમાં એક ચમચી સૂંઠનો પાવડર મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યાને દૂર કરી શકાય છે. કબજિયાતની સમસ્યામાં સૂંઠવાળું દૂધ રામબાણ ઇલાજ છે. આ સાથે જો પાચનતંત્રને લગતી સમસ્યા થતી હોય તો પણ આ ટિપ્સ કારગર નિવડે છે. સૂંઠ પેટ ફૂલવાની સમસ્યામાં પણ કારગર ઇલાજ છે.
2/6
 સાંધાના દુખાવામાં રાહત: સૂંઠવાળું દૂધ પીવાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. રાત્રે સૂતા પહેલા સૂંઠવાળું હૂંફાળું દૂધ પીવામાં આવે તો થોડા જ દિવસમાં સાંધાના દુખાવામાં રાહત જણાશે. ઉપરાંત ગરમ પાણીમાં સૂંઠ મિકસ કરીને નિયમિત સેવન કરવાથી ગઠિયા જેવી બિમારીથી પણ મુક્તિ મળી શકે છે.
સાંધાના દુખાવામાં રાહત: સૂંઠવાળું દૂધ પીવાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. રાત્રે સૂતા પહેલા સૂંઠવાળું હૂંફાળું દૂધ પીવામાં આવે તો થોડા જ દિવસમાં સાંધાના દુખાવામાં રાહત જણાશે. ઉપરાંત ગરમ પાણીમાં સૂંઠ મિકસ કરીને નિયમિત સેવન કરવાથી ગઠિયા જેવી બિમારીથી પણ મુક્તિ મળી શકે છે.
3/6
 હેડકીમાં અસરદાર:જો આપને સતત હેડકી આવતી હોય તો હેડકીની સમસ્યામાં પણ પ્રયોગ કારગર નિવડે છે. હેડકીને બંધ કરવા માટે સૂંઠને દૂધમાં મિકસ કરીને ઉકાળી લો ત્યારબાદ તે ઠંડુ પડ્યાં બાદ તેનું સેવન કરો થોડી જ મિનિટોમાં હેડકી બંધ થઇ જશે.
હેડકીમાં અસરદાર:જો આપને સતત હેડકી આવતી હોય તો હેડકીની સમસ્યામાં પણ પ્રયોગ કારગર નિવડે છે. હેડકીને બંધ કરવા માટે સૂંઠને દૂધમાં મિકસ કરીને ઉકાળી લો ત્યારબાદ તે ઠંડુ પડ્યાં બાદ તેનું સેવન કરો થોડી જ મિનિટોમાં હેડકી બંધ થઇ જશે.
4/6
બોડી ડિટોક્સ કરવામાં ફાયદા:રક સૂંઠવાળા દૂધનું સેવન કરવાથી શરીરમાં ઉત્પન થતા ઝેરીલા પદાર્થને બહાર કાઢવામાં મદદ મળે છે. સૂંઠવાળા દૂધમાં મધ મિક્સ કરવાથી તે વધુ પૌષ્ટિક બને છે, જેના સેવનથી શરીરને વધુ ફાયદો મળે છે.
બોડી ડિટોક્સ કરવામાં ફાયદા:રક સૂંઠવાળા દૂધનું સેવન કરવાથી શરીરમાં ઉત્પન થતા ઝેરીલા પદાર્થને બહાર કાઢવામાં મદદ મળે છે. સૂંઠવાળા દૂધમાં મધ મિક્સ કરવાથી તે વધુ પૌષ્ટિક બને છે, જેના સેવનથી શરીરને વધુ ફાયદો મળે છે.
5/6
પાચનની સમસ્યામાં પણ કારગર :સૂતા પહેલા હૂંફાળા દૂઘમાં સૂંઠ નાખીને પીવાથી પાચનને લગતી સમસ્યા પણ દૂર થાય છે. પાચન સારી રીતે થાય છે. પાચનની સમસ્યામાં સૂંઠવાળું દૂધ કમાલની ઔષધી બની જાય છે. જો આપનું પેટ ફૂલી જતું હોય તો પેટ ફૂલવાની સમસ્યામાં પણ આ પ્રયોગ અકસીર છે. પાચનનમાં ગરબડ થતાં અનેક રોગો શરીરમાં ઉત્પન થાય છે
પાચનની સમસ્યામાં પણ કારગર :સૂતા પહેલા હૂંફાળા દૂઘમાં સૂંઠ નાખીને પીવાથી પાચનને લગતી સમસ્યા પણ દૂર થાય છે. પાચન સારી રીતે થાય છે. પાચનની સમસ્યામાં સૂંઠવાળું દૂધ કમાલની ઔષધી બની જાય છે. જો આપનું પેટ ફૂલી જતું હોય તો પેટ ફૂલવાની સમસ્યામાં પણ આ પ્રયોગ અકસીર છે. પાચનનમાં ગરબડ થતાં અનેક રોગો શરીરમાં ઉત્પન થાય છે
6/6
ગળાની ખરાશમાં ફાયદો: જો આપને ગળાની ખરાશની સમસ્યા થતી હોય તો સૂંઠનો પાવડર આપના માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.સૂંઠને દૂઘમાં મિક્સ કરીને પીવાથી અથવા તો સૂકો પાવડર ગળી જવાથી પણ ગળામાં ખરાશથી રાહત મળે છે.
ગળાની ખરાશમાં ફાયદો: જો આપને ગળાની ખરાશની સમસ્યા થતી હોય તો સૂંઠનો પાવડર આપના માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.સૂંઠને દૂઘમાં મિક્સ કરીને પીવાથી અથવા તો સૂકો પાવડર ગળી જવાથી પણ ગળામાં ખરાશથી રાહત મળે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Embed widget