શોધખોળ કરો

ત્વચા પર વધતી ઉંમરની અસરને ઓછી કરવા માંગો છો તો આ ડિટોક્સ ડ્રિન્ક છે કારગર, આ રીતે કરો સેવન

skin care tips

1/6
ડિટોક્સ ડ્રિન્ક મેટાબોલિઝમ વધારવાની સાથે લોહીને પણ શુદ્ધ કરે છે. પરિણામ સ્વરૂપ ત્વચા આપોઆપ સ્વસ્થ અને ગ્લોઇંગ બને છે.
ડિટોક્સ ડ્રિન્ક મેટાબોલિઝમ વધારવાની સાથે લોહીને પણ શુદ્ધ કરે છે. પરિણામ સ્વરૂપ ત્વચા આપોઆપ સ્વસ્થ અને ગ્લોઇંગ બને છે.
2/6
એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ગ્રીન ટી પીવાથી સ્કિન ડેમેજથી બચી શકાય છે. ગ્રીન ટી વેઇટ લોસ માટે પણ કારગર છે, જો કે ભૂખ્યા પેટે લેવાથી એસિડીટી થઇ શકે છે.જેથીજમ્યાના કલાક બાદ લઇ શકાય.
એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ગ્રીન ટી પીવાથી સ્કિન ડેમેજથી બચી શકાય છે. ગ્રીન ટી વેઇટ લોસ માટે પણ કારગર છે, જો કે ભૂખ્યા પેટે લેવાથી એસિડીટી થઇ શકે છે.જેથીજમ્યાના કલાક બાદ લઇ શકાય.
3/6
તુલસી ચા પીવાથી અનેક પ્રકારની સિઝનલ બીમારીથી અને સૂકી ત્વચાની સમસ્યાથી બચી શકાય છે. તેનાથી સ્કિન હાઇડ્રેઇટ રહે છે.
તુલસી ચા પીવાથી અનેક પ્રકારની સિઝનલ બીમારીથી અને સૂકી ત્વચાની સમસ્યાથી બચી શકાય છે. તેનાથી સ્કિન હાઇડ્રેઇટ રહે છે.
4/6
વિટામિન ‘સી’થી ભરપૂર લીંબુ પાણી ગરમીમાં શરીરને ઠંડક આપવાની સાથે અનેક પ્રકારના ઇન્ફેકશનથી પણ શરીરને બચાવે છે.
વિટામિન ‘સી’થી ભરપૂર લીંબુ પાણી ગરમીમાં શરીરને ઠંડક આપવાની સાથે અનેક પ્રકારના ઇન્ફેકશનથી પણ શરીરને બચાવે છે.
5/6
હળદરવાળું દૂધ પણ હેલ્થી સ્કિન માટે રામબાણ ઇલાજ છે. જલ્દી રૂઝ લાવતું આ ગોલ્ડ મિલ્ક શરીરને ઇન્ફેકશનથી જલ્દી રિકવર કરવાની સાથે ચેપથી દૂર રાખવામાં પણ મદદ કરે છે અને ત્વચા સંબંધિત બીમારીના જોખમને પણ ટાળે છે.
હળદરવાળું દૂધ પણ હેલ્થી સ્કિન માટે રામબાણ ઇલાજ છે. જલ્દી રૂઝ લાવતું આ ગોલ્ડ મિલ્ક શરીરને ઇન્ફેકશનથી જલ્દી રિકવર કરવાની સાથે ચેપથી દૂર રાખવામાં પણ મદદ કરે છે અને ત્વચા સંબંધિત બીમારીના જોખમને પણ ટાળે છે.
6/6
નારિયેળ પાણીથી વજન ઓછું કરી શકાય છે, આટલું જ નહી વધતી ઉંમરની અસરને ઓછી કરીને સ્કિન પર થતી કરચલીથી પણ બચી શકાય છે.
નારિયેળ પાણીથી વજન ઓછું કરી શકાય છે, આટલું જ નહી વધતી ઉંમરની અસરને ઓછી કરીને સ્કિન પર થતી કરચલીથી પણ બચી શકાય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક બની શકે છે આ કોસ્મેટિક્સ, AIIMSના રિસર્ચમાં મોટો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips:  રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે  વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad:  જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Embed widget