શોધખોળ કરો

ઉનાળો આવતા જ ડરાવવા લાગે છે બીમારીનો ડર તો જરૂર પીઓ ટેટીનો જ્યૂસ, મળશે અદભૂત ફાયદા

ઉનાળામાં ટેટીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શરીરને ઠંડુ રાખવા ઉપરાંત તે શરીરને અનેક રોગોથી બચાવવાનું પણ કામ કરે છે. ચાલો જાણીએ આના ફાયદા વિશે...

ઉનાળામાં ટેટીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શરીરને ઠંડુ રાખવા ઉપરાંત તે શરીરને અનેક રોગોથી બચાવવાનું પણ કામ કરે છે. ચાલો જાણીએ આના ફાયદા વિશે...

પ્રતિકાત્મક તસવીર

1/6
ટેટીનો રસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે, તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને ફાઈબર હોય છે. આને પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે વધારે ખાવાથી બચી શકો છો.
ટેટીનો રસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે, તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને ફાઈબર હોય છે. આને પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે વધારે ખાવાથી બચી શકો છો.
2/6
ટેટીના રસમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી તમે ઉનાળામાં થતા ચેપથી બચી શકો છો.
ટેટીના રસમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી તમે ઉનાળામાં થતા ચેપથી બચી શકો છો.
3/6
આ ફળમાં વિટામીન A અને બીટા કેરોટીન વધુ માત્રામાં હોય છે. આ ફળ તમારી દૃષ્ટિ સુધારવામાં અને મોતિયાના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
આ ફળમાં વિટામીન A અને બીટા કેરોટીન વધુ માત્રામાં હોય છે. આ ફળ તમારી દૃષ્ટિ સુધારવામાં અને મોતિયાના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
4/6
ટેટીના રસનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે પાચનક્રિયાને સુધારવાનું કામ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી કબજિયાત, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
ટેટીના રસનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે પાચનક્રિયાને સુધારવાનું કામ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી કબજિયાત, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
5/6
હાઈ બીપીની સમસ્યામાં ટેટીના રસનું સેવન ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું એડિનોસિન લોહીને પાતળું કરવા માટે ફાયદાકારક છે.
હાઈ બીપીની સમસ્યામાં ટેટીના રસનું સેવન ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું એડિનોસિન લોહીને પાતળું કરવા માટે ફાયદાકારક છે.
6/6
ટેટીનો રસ પીવાથી મગજમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે. જે તમને આરામ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. ટેન્શન ઓછું થાય છે.
ટેટીનો રસ પીવાથી મગજમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે. જે તમને આરામ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. ટેન્શન ઓછું થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Embed widget