શોધખોળ કરો

Diabetes: 2 મિનિટમાં શુગર લેવલ કંટ્રોલ કરી દેશે, ડાયાબિટીસના દર્દીઓ ભોજપનમાં સામેલ કરે આ પાન

ભારતીય ખાણામાં વપરાતા મસાલાઓનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે. ગરમ મસાલામાં વપરાતું તમાલપત્ર ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.

ભારતીય ખાણામાં વપરાતા મસાલાઓનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે. ગરમ મસાલામાં વપરાતું તમાલપત્ર ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.

સૂકા તમાલપત્રનો ઉપયોગ ખાવામાં થાય છે, તેની સુગંધ ખૂબ જ તીવ્ર હોય છે. તમાલપત્ર એન્ટિઓક્સિડન્ટ અને ઘણા વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તમાલપત્રમાં પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, આયર્ન અને કોપર જોવા મળે છે.

1/5
ભારતીય ભોજનમાં વપરાતા મસાલાઓનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે. ગરમ મસાલામાં વપરાતું તમાલપત્ર ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.
ભારતીય ભોજનમાં વપરાતા મસાલાઓનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે. ગરમ મસાલામાં વપરાતું તમાલપત્ર ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.
2/5
સૂકા તમાલપત્રનો ઉપયોગ ખાવામાં થાય છે, તેની સુગંધ ખૂબ જ તીવ્ર હોય છે. તમાલપત્ર એન્ટિઓક્સિડન્ટ અને ઘણા વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તમાલપત્રમાં પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, આયર્ન અને કોપર જોવા મળે છે.
સૂકા તમાલપત્રનો ઉપયોગ ખાવામાં થાય છે, તેની સુગંધ ખૂબ જ તીવ્ર હોય છે. તમાલપત્ર એન્ટિઓક્સિડન્ટ અને ઘણા વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તમાલપત્રમાં પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, આયર્ન અને કોપર જોવા મળે છે.
3/5
તેના ઉપયોગથી જૂની શુગર પણ ઘટાડવામાં મદદ મળે છે. તમાલપત્રનો નિયમિત ઉપયોગ કરવાથી જૂની ડાયાબિટીસને પણ નિયંત્રિત કરી શકાય છે.
તેના ઉપયોગથી જૂની શુગર પણ ઘટાડવામાં મદદ મળે છે. તમાલપત્રનો નિયમિત ઉપયોગ કરવાથી જૂની ડાયાબિટીસને પણ નિયંત્રિત કરી શકાય છે.
4/5
તમાલપત્ર પેટની સમસ્યાઓ જેવી કે દુખાવો, કબજિયાત, એસિડિટી અને ખેંચાણને ઓછું કરે છે. કિડનીમાં પથરી થવા પર પણ તમાલપત્રનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
તમાલપત્ર પેટની સમસ્યાઓ જેવી કે દુખાવો, કબજિયાત, એસિડિટી અને ખેંચાણને ઓછું કરે છે. કિડનીમાં પથરી થવા પર પણ તમાલપત્રનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
5/5
ઊંઘ ન આવવાની સ્થિતિમાં પણ તમાલપત્રના તેલના થોડા ટીપાં પાણીમાં મિક્સ કરીને પીવાથી લાભ થાય છે. તમાલપત્રના તેલથી માલિશ કરવાથી સાંધાના દુખાવામાં પણ આરામ મળે છે.
ઊંઘ ન આવવાની સ્થિતિમાં પણ તમાલપત્રના તેલના થોડા ટીપાં પાણીમાં મિક્સ કરીને પીવાથી લાભ થાય છે. તમાલપત્રના તેલથી માલિશ કરવાથી સાંધાના દુખાવામાં પણ આરામ મળે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Monsoon Health Care Tips: શું ચોમાસામાં તમારા બાળકો પણ જલદી બીમાર પડી જાય છે? આ રીતે રાખો તમારા સંતાનોની સંભાળ
Monsoon Health Care Tips: શું ચોમાસામાં તમારા બાળકો પણ જલદી બીમાર પડી જાય છે? આ રીતે રાખો તમારા સંતાનોની સંભાળ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget