શોધખોળ કરો

Health Tips: રોજ ખાલી પેટ તજનું પાણી પીવાથી આ અદ્ભુત ફાયદા થાય છે

તજ એક એવો મસાલો છે કે તમે તેને કોઈપણ રેસીપીમાં ઉમેરી શકો છો, તેની હળવી સુગંધ તેના સ્વાદને વધારે છે. તજ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

તજ એક એવો મસાલો છે કે તમે તેને કોઈપણ રેસીપીમાં ઉમેરી શકો છો, તેની હળવી સુગંધ તેના સ્વાદને વધારે છે. તજ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
તજ એક એવો મસાલો છે કે તમે તેને કોઈપણ રેસીપીમાં ઉમેરી શકો છો, તેની હળવી સુગંધ તેના સ્વાદને વધારે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
તજ એક એવો મસાલો છે કે તમે તેને કોઈપણ રેસીપીમાં ઉમેરી શકો છો, તેની હળવી સુગંધ તેના સ્વાદને વધારે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
2/6
તજમાં મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ અને લાઈકોપીન જેવા પોષક તત્વો મળી આવે છે જે તમારા શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આજે અમે તમને જણાવીશું તજના ફાયદા અને જો રોજ ખાલી પેટ તેનું સેવન કરવામાં આવે તો શરીર પર તેની શું અસર થાય છે.
તજમાં મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ અને લાઈકોપીન જેવા પોષક તત્વો મળી આવે છે જે તમારા શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આજે અમે તમને જણાવીશું તજના ફાયદા અને જો રોજ ખાલી પેટ તેનું સેવન કરવામાં આવે તો શરીર પર તેની શું અસર થાય છે.
3/6
જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો દરરોજ ખાલી પેટે તજ પાવડર અથવા પાણી પીવો. તેનાથી વજન ઓછું કરવામાં સરળતા રહેશે. તે તમારા મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. ભૂખ ઓછી કરવાની સાથે તે લોહીમાં શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે. જો તમે રોજ ખાલી પેટે તજ પીશો તો મેદસ્વિતા અને પેટની ચરબી ઓગળી જશે.
જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો દરરોજ ખાલી પેટે તજ પાવડર અથવા પાણી પીવો. તેનાથી વજન ઓછું કરવામાં સરળતા રહેશે. તે તમારા મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. ભૂખ ઓછી કરવાની સાથે તે લોહીમાં શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે. જો તમે રોજ ખાલી પેટે તજ પીશો તો મેદસ્વિતા અને પેટની ચરબી ઓગળી જશે.
4/6
જો તમે કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવા માંગતા હોવ તો દરરોજ તજનું પાણી પીવો. તેનાથી તમારું હૃદય સ્વસ્થ રહેશે. સૌથી સારી વાત એ છે કે નસોમાં જમા થયેલું કોલેસ્ટ્રોલ સરળતાથી બહાર નીકળી જાય છે. જેના કારણે હૃદય સ્વસ્થ રહે છે. તે હાર્ટ એટેક અને તેનાથી સંબંધિત ગંભીર બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે.
જો તમે કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવા માંગતા હોવ તો દરરોજ તજનું પાણી પીવો. તેનાથી તમારું હૃદય સ્વસ્થ રહેશે. સૌથી સારી વાત એ છે કે નસોમાં જમા થયેલું કોલેસ્ટ્રોલ સરળતાથી બહાર નીકળી જાય છે. જેના કારણે હૃદય સ્વસ્થ રહે છે. તે હાર્ટ એટેક અને તેનાથી સંબંધિત ગંભીર બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે.
5/6
તજમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તમારું વજન ઘટાડવાની સાથે તે પેટને લગતી સમસ્યાઓને ઓછી કરવામાં પણ મદદ કરે છે. તજ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. દરરોજ ખાલી પેટે તજનું પાણી પીવાથી તમારા સાંધાનો દુખાવો ઓછો થશે.
તજમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તમારું વજન ઘટાડવાની સાથે તે પેટને લગતી સમસ્યાઓને ઓછી કરવામાં પણ મદદ કરે છે. તજ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. દરરોજ ખાલી પેટે તજનું પાણી પીવાથી તમારા સાંધાનો દુખાવો ઓછો થશે.
6/6
ડાયાબિટીસના દર્દીઓ માટે તજનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવાની સાથે તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારું છે. તેનું પાણી પીવાથી શરીરમાં ઈન્સ્યુલિનનું સ્તર પણ ઘટે છે. તજના ઉપયોગથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે તજનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવાની સાથે તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારું છે. તેનું પાણી પીવાથી શરીરમાં ઈન્સ્યુલિનનું સ્તર પણ ઘટે છે. તજના ઉપયોગથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget