શોધખોળ કરો

પેટ ફુલી જવું, ગેસની સમસ્યાથી આપ પણ પરેશાન છો, તો આ સરળ ઘરેલુ નુસખાને અજમાની જુઓ

પ્રતીકાત્મક તસવીર

1/6
આપણી ખરાબ આહાર શૈલીના કારણે પાચન ક્રિયા પર નકારાત્મક અસર પડે છે. જે અનેક પ્રકારની પેટ સંબંધિત સમસ્યાઓને નોતરે છે. અનિયમિત ભોજન લેવાથી પેટમાં ગરબડ અને ગેસ સંબંધિત સમસ્યા સર્જાઇ છે.
આપણી ખરાબ આહાર શૈલીના કારણે પાચન ક્રિયા પર નકારાત્મક અસર પડે છે. જે અનેક પ્રકારની પેટ સંબંધિત સમસ્યાઓને નોતરે છે. અનિયમિત ભોજન લેવાથી પેટમાં ગરબડ અને ગેસ સંબંધિત સમસ્યા સર્જાઇ છે.
2/6
ગેસની સમસ્યાના કારણે પેટ ફુલી જાય છે,. તેના માટે અજમા ઉત્તમ છે. અજમાની બીજમાં થાયમોલ નામનું એક કમ્પાઉન્ડ હોય છે. જે ગેસ્ટ્રીક જ્યુસને સ્રાવિત કરવામાં અને પાચન દુરસ્ત કરવામાં મદદ કરે છે. હુંફાળામાં પાણીમાં અજમાનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.
ગેસની સમસ્યાના કારણે પેટ ફુલી જાય છે,. તેના માટે અજમા ઉત્તમ છે. અજમાની બીજમાં થાયમોલ નામનું એક કમ્પાઉન્ડ હોય છે. જે ગેસ્ટ્રીક જ્યુસને સ્રાવિત કરવામાં અને પાચન દુરસ્ત કરવામાં મદદ કરે છે. હુંફાળામાં પાણીમાં અજમાનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.
3/6
પેટ ફુલવાની સમસ્યામાં સફરજનના સિરકા પણ ઉત્તમ દવા છે. એક ગ્લાસ પાણીમાં સફરજન સાઇડર વિનેગર મિક્સ કરીને પીવાથી પેટ ફુલી જવું, કબજિયાત સહિતની સમસ્યામાં રાહત મળે છે.
પેટ ફુલવાની સમસ્યામાં સફરજનના સિરકા પણ ઉત્તમ દવા છે. એક ગ્લાસ પાણીમાં સફરજન સાઇડર વિનેગર મિક્સ કરીને પીવાથી પેટ ફુલી જવું, કબજિયાત સહિતની સમસ્યામાં રાહત મળે છે.
4/6
પેટ ફુલવાની સમસ્યામાં લીબું પાણી પણ ઉત્તમ છે. જે હાઇક્લોરિક એસિડના નિર્માણને ટ્રિગર કરે છે. જેનાથી ભોજનનું પાચન સરળતાથી થાય છે. રોજ સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં અડધુ લીંબુ નીચોવીને પીવાથી ગેસ ફુલી જવાની સમસ્યા પણ દૂર થાય છે.
પેટ ફુલવાની સમસ્યામાં લીબું પાણી પણ ઉત્તમ છે. જે હાઇક્લોરિક એસિડના નિર્માણને ટ્રિગર કરે છે. જેનાથી ભોજનનું પાચન સરળતાથી થાય છે. રોજ સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં અડધુ લીંબુ નીચોવીને પીવાથી ગેસ ફુલી જવાની સમસ્યા પણ દૂર થાય છે.
5/6
આ જ રીતે મેથીનું પાણી પણ ગેસ, પેટ ફુલવાની સમસ્યામાં કારગર છે. રાત્રે પાણીમાં મેથીના દાણા પલાળી તો આ પાણીને સવારે ખાવી પેટે પી જવું, જો કે મેથી ગરમ હોવાથી એસિડિટીથી પીડિત લોકોએ આ પ્રયોગ ન કરવો
આ જ રીતે મેથીનું પાણી પણ ગેસ, પેટ ફુલવાની સમસ્યામાં કારગર છે. રાત્રે પાણીમાં મેથીના દાણા પલાળી તો આ પાણીને સવારે ખાવી પેટે પી જવું, જો કે મેથી ગરમ હોવાથી એસિડિટીથી પીડિત લોકોએ આ પ્રયોગ ન કરવો
6/6
જીરા પાણી પેટ ફુલવાની સમસ્યામાં કારગર છે. જે પાચન તંત્રને દુરસ્ત કરે છે અને ગેસની સમસ્યાને દૂર કરે છે. એક ગ્લાસ પાણીમાં બે ચમચી જીરૂં નાખીને તેને ઉકાળી લો, હુંફાળુ થયા બાદ ખાલી પેટે પી જાવ, આ પ્રયોગ નિયમિત કરવાથી ગેસ ફુલવાની સમસ્યામાં ફાયદો થશે
જીરા પાણી પેટ ફુલવાની સમસ્યામાં કારગર છે. જે પાચન તંત્રને દુરસ્ત કરે છે અને ગેસની સમસ્યાને દૂર કરે છે. એક ગ્લાસ પાણીમાં બે ચમચી જીરૂં નાખીને તેને ઉકાળી લો, હુંફાળુ થયા બાદ ખાલી પેટે પી જાવ, આ પ્રયોગ નિયમિત કરવાથી ગેસ ફુલવાની સમસ્યામાં ફાયદો થશે

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછનBulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Mahakumbh 2025:  મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
Mahakumbh 2025: મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
Embed widget