શોધખોળ કરો

Health: બ્રેકફાસ્ટ કરવાનો યોગ્ય સમય જાણી લો નહિ તો ફાયદાના બદલે થશે નુકસાન

સવારે હેલ્ધી નાસ્તો કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, જે આપને બીમારીથી બચાવે છે. શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરે . એટલું જ નહીં હેલ્ધી નાસ્તો માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.

સવારે હેલ્ધી નાસ્તો કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, જે આપને બીમારીથી બચાવે છે. શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરે . એટલું જ નહીં હેલ્ધી નાસ્તો  માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
એવું કહેવાય છે કે સવારનો પહેલો કોળિયો  સ્વાદિષ્ટ અને હેલ્ધી હોવો જોઈએ. આનો સ્પષ્ટ અર્થ એ છે કે સવારે પહેલું ભોજન એટલે કે નાસ્તો સ્વાદિષ્ટની સાથે હેલ્ધી હોવો  જોઇએ.
એવું કહેવાય છે કે સવારનો પહેલો કોળિયો સ્વાદિષ્ટ અને હેલ્ધી હોવો જોઈએ. આનો સ્પષ્ટ અર્થ એ છે કે સવારે પહેલું ભોજન એટલે કે નાસ્તો સ્વાદિષ્ટની સાથે હેલ્ધી હોવો જોઇએ.
2/6
એવું કહેવાય છે કે સવારનો પહેલો કોળિયો  સારો અને સ્વાદિષ્ટ હોવો જોઈએ. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, સવારે પહેલું ભોજન સારી રીતે જમવું જોઈએ. ડોક્ટર્સથી લઈને હેલ્થ એક્સપર્ટ્સ સુધી દરેકના મતે સવારેનો નાસ્તો પોષકતત્વોથી ભરપૂર હોવા જોઇએ.
એવું કહેવાય છે કે સવારનો પહેલો કોળિયો સારો અને સ્વાદિષ્ટ હોવો જોઈએ. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, સવારે પહેલું ભોજન સારી રીતે જમવું જોઈએ. ડોક્ટર્સથી લઈને હેલ્થ એક્સપર્ટ્સ સુધી દરેકના મતે સવારેનો નાસ્તો પોષકતત્વોથી ભરપૂર હોવા જોઇએ.
3/6
સવારે હેલ્ધી નાસ્તો કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, જે આપને બીમારીથી બચાવે છે. શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરે . એટલું જ નહીં હેલ્ધી નાસ્તો  માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.
સવારે હેલ્ધી નાસ્તો કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, જે આપને બીમારીથી બચાવે છે. શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરે . એટલું જ નહીં હેલ્ધી નાસ્તો માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.
4/6
સવારે ખાલી પેટને  હેલ્ધી ફૂડ આપવાથી દિવસભર ઉર્જાનો અનુભવ થાય છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. સંતુલિત નાસ્તો મેટાબોલિઝમ સારું રાખે છે. જેથી વેઇટને ઓછુ કરવામાં પણ હેલ્ધી નાસ્તો મદદગાર થાય છે. સવારનો હેલ્ધી નાસ્તો  સુગર લેવલને જાળવવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું ઉપયોગી બને છે.
સવારે ખાલી પેટને હેલ્ધી ફૂડ આપવાથી દિવસભર ઉર્જાનો અનુભવ થાય છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. સંતુલિત નાસ્તો મેટાબોલિઝમ સારું રાખે છે. જેથી વેઇટને ઓછુ કરવામાં પણ હેલ્ધી નાસ્તો મદદગાર થાય છે. સવારનો હેલ્ધી નાસ્તો સુગર લેવલને જાળવવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું ઉપયોગી બને છે.
5/6
જો તમે યોગ્ય સમયે નાસ્તો ન કરો તો તે તમારા સ્વાસ્થ્યને ખતરનાક નુકસાન પહોંચાડે છે. તેથી સવારનો નાસ્તો હેલ્ધી હોવો જોઈએ સાથે સમયસર પણ થવો જોઇએ.. તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. યોગ્ય સમયે નાસ્તો કરવાથી તમારી ભૂખ પહેલાની સરખામણીમાં વધી શકે છે.
જો તમે યોગ્ય સમયે નાસ્તો ન કરો તો તે તમારા સ્વાસ્થ્યને ખતરનાક નુકસાન પહોંચાડે છે. તેથી સવારનો નાસ્તો હેલ્ધી હોવો જોઈએ સાથે સમયસર પણ થવો જોઇએ.. તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. યોગ્ય સમયે નાસ્તો કરવાથી તમારી ભૂખ પહેલાની સરખામણીમાં વધી શકે છે.
6/6
તમે જેટલું મોડું નાસ્તો કરો છો, તેટલું તમારું વજન વધવાની શક્યતાઓ વધી જાય છે. તેથી, તે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે યોગ્ય સમયે નાસ્તો કરો. જેના કારણે શરીરમાં ઘણા સારા ફેરફારો થવા લાગે છે.
તમે જેટલું મોડું નાસ્તો કરો છો, તેટલું તમારું વજન વધવાની શક્યતાઓ વધી જાય છે. તેથી, તે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે યોગ્ય સમયે નાસ્તો કરો. જેના કારણે શરીરમાં ઘણા સારા ફેરફારો થવા લાગે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Embed widget