શોધખોળ કરો

Health: બ્રેકફાસ્ટ કરવાનો યોગ્ય સમય જાણી લો નહિ તો ફાયદાના બદલે થશે નુકસાન

સવારે હેલ્ધી નાસ્તો કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, જે આપને બીમારીથી બચાવે છે. શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરે . એટલું જ નહીં હેલ્ધી નાસ્તો માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.

સવારે હેલ્ધી નાસ્તો કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, જે આપને બીમારીથી બચાવે છે. શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરે . એટલું જ નહીં હેલ્ધી નાસ્તો  માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
એવું કહેવાય છે કે સવારનો પહેલો કોળિયો  સ્વાદિષ્ટ અને હેલ્ધી હોવો જોઈએ. આનો સ્પષ્ટ અર્થ એ છે કે સવારે પહેલું ભોજન એટલે કે નાસ્તો સ્વાદિષ્ટની સાથે હેલ્ધી હોવો  જોઇએ.
એવું કહેવાય છે કે સવારનો પહેલો કોળિયો સ્વાદિષ્ટ અને હેલ્ધી હોવો જોઈએ. આનો સ્પષ્ટ અર્થ એ છે કે સવારે પહેલું ભોજન એટલે કે નાસ્તો સ્વાદિષ્ટની સાથે હેલ્ધી હોવો જોઇએ.
2/6
એવું કહેવાય છે કે સવારનો પહેલો કોળિયો  સારો અને સ્વાદિષ્ટ હોવો જોઈએ. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, સવારે પહેલું ભોજન સારી રીતે જમવું જોઈએ. ડોક્ટર્સથી લઈને હેલ્થ એક્સપર્ટ્સ સુધી દરેકના મતે સવારેનો નાસ્તો પોષકતત્વોથી ભરપૂર હોવા જોઇએ.
એવું કહેવાય છે કે સવારનો પહેલો કોળિયો સારો અને સ્વાદિષ્ટ હોવો જોઈએ. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, સવારે પહેલું ભોજન સારી રીતે જમવું જોઈએ. ડોક્ટર્સથી લઈને હેલ્થ એક્સપર્ટ્સ સુધી દરેકના મતે સવારેનો નાસ્તો પોષકતત્વોથી ભરપૂર હોવા જોઇએ.
3/6
સવારે હેલ્ધી નાસ્તો કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, જે આપને બીમારીથી બચાવે છે. શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરે . એટલું જ નહીં હેલ્ધી નાસ્તો  માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.
સવારે હેલ્ધી નાસ્તો કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, જે આપને બીમારીથી બચાવે છે. શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરે . એટલું જ નહીં હેલ્ધી નાસ્તો માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.
4/6
સવારે ખાલી પેટને  હેલ્ધી ફૂડ આપવાથી દિવસભર ઉર્જાનો અનુભવ થાય છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. સંતુલિત નાસ્તો મેટાબોલિઝમ સારું રાખે છે. જેથી વેઇટને ઓછુ કરવામાં પણ હેલ્ધી નાસ્તો મદદગાર થાય છે. સવારનો હેલ્ધી નાસ્તો  સુગર લેવલને જાળવવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું ઉપયોગી બને છે.
સવારે ખાલી પેટને હેલ્ધી ફૂડ આપવાથી દિવસભર ઉર્જાનો અનુભવ થાય છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. સંતુલિત નાસ્તો મેટાબોલિઝમ સારું રાખે છે. જેથી વેઇટને ઓછુ કરવામાં પણ હેલ્ધી નાસ્તો મદદગાર થાય છે. સવારનો હેલ્ધી નાસ્તો સુગર લેવલને જાળવવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું ઉપયોગી બને છે.
5/6
જો તમે યોગ્ય સમયે નાસ્તો ન કરો તો તે તમારા સ્વાસ્થ્યને ખતરનાક નુકસાન પહોંચાડે છે. તેથી સવારનો નાસ્તો હેલ્ધી હોવો જોઈએ સાથે સમયસર પણ થવો જોઇએ.. તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. યોગ્ય સમયે નાસ્તો કરવાથી તમારી ભૂખ પહેલાની સરખામણીમાં વધી શકે છે.
જો તમે યોગ્ય સમયે નાસ્તો ન કરો તો તે તમારા સ્વાસ્થ્યને ખતરનાક નુકસાન પહોંચાડે છે. તેથી સવારનો નાસ્તો હેલ્ધી હોવો જોઈએ સાથે સમયસર પણ થવો જોઇએ.. તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. યોગ્ય સમયે નાસ્તો કરવાથી તમારી ભૂખ પહેલાની સરખામણીમાં વધી શકે છે.
6/6
તમે જેટલું મોડું નાસ્તો કરો છો, તેટલું તમારું વજન વધવાની શક્યતાઓ વધી જાય છે. તેથી, તે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે યોગ્ય સમયે નાસ્તો કરો. જેના કારણે શરીરમાં ઘણા સારા ફેરફારો થવા લાગે છે.
તમે જેટલું મોડું નાસ્તો કરો છો, તેટલું તમારું વજન વધવાની શક્યતાઓ વધી જાય છે. તેથી, તે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે યોગ્ય સમયે નાસ્તો કરો. જેના કારણે શરીરમાં ઘણા સારા ફેરફારો થવા લાગે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિGujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારેBJP Candidate List: નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaSurendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Health Tips: આ પીળા ફળનું કરો સેવન, છૂમંતર થઈ જશે યુરિક એસિડ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું
Health Tips: આ પીળા ફળનું કરો સેવન, છૂમંતર થઈ જશે યુરિક એસિડ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું
Cricket: 12 વર્ષ બાદ રણજી રમવા મેદાનમાં ઉતરેલા કોહલીને મળવા સુરક્ષા ઘેરો તોડી ગ્રાઉન્ડ પર પહોંચી ગયો ફેન, જુઓ વીડિયો
Cricket: 12 વર્ષ બાદ રણજી રમવા મેદાનમાં ઉતરેલા કોહલીને મળવા સુરક્ષા ઘેરો તોડી ગ્રાઉન્ડ પર પહોંચી ગયો ફેન, જુઓ વીડિયો
Myths Vs Facts: હાર્ટ અટેક આવવા પર પાણી પીવડાવવાથી મળે છે રાહત? જાણો શું છે આ વાતનું સત્ય
Myths Vs Facts: હાર્ટ અટેક આવવા પર પાણી પીવડાવવાથી મળે છે રાહત? જાણો શું છે આ વાતનું સત્ય
Budget 2025: રેલવે અને સામાન્ય બજેટને કેમ કરવામાં આવ્યું મર્જ, આનાથી શું ફાયદો થયો ?
Budget 2025: રેલવે અને સામાન્ય બજેટને કેમ કરવામાં આવ્યું મર્જ, આનાથી શું ફાયદો થયો ?
Embed widget