શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Health Tips: થાઇરોઇડ કન્ટ્રોલ કરવા મદદ કરશે આ સુપર 5 ફૂડ, આજે જ ડાયટમાં કરો સામેલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/5c7ee1c272cedda2d7d27733610b27e6_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/8
![થાઈરોઈડ એક એવો રોગ છે જેના માટે અસ્તવ્યસ્ત જીવનશૈલી જ જવાબદાર છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાનપાનની આદતોના કારણે કોઇ પણ ઉંમરની વ્યક્તી તેનો શિકાર બને છે. આ સમસ્યા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/f3ccdd27d2000e3f9255a7e3e2c488001788d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
થાઈરોઈડ એક એવો રોગ છે જેના માટે અસ્તવ્યસ્ત જીવનશૈલી જ જવાબદાર છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાનપાનની આદતોના કારણે કોઇ પણ ઉંમરની વ્યક્તી તેનો શિકાર બને છે. આ સમસ્યા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.
2/8
![થાઇરોઇડના લક્ષણોની વાત કરીએ તો વધુ પડતો થાક લાગવો, વાળ ખરવા, સમયસર પીરિયડ ન આવવો, ટેન્શન, પરસેવો આવવો, વારંવાર ભૂખ લાગવી. થાઇરોઇડના મુખ્ય લક્ષણો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/156005c5baf40ff51a327f1c34f2975b8065b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
થાઇરોઇડના લક્ષણોની વાત કરીએ તો વધુ પડતો થાક લાગવો, વાળ ખરવા, સમયસર પીરિયડ ન આવવો, ટેન્શન, પરસેવો આવવો, વારંવાર ભૂખ લાગવી. થાઇરોઇડના મુખ્ય લક્ષણો છે.
3/8
![હળદરવાળું દૂધ પણ અસરકારક છેઃ ઔષધીય ગુણોથી ભરપૂર હળદર થાઈરોઈડના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક છે. હળદર સાથે દૂધનું સેવન કરવાથી થાઈરોઈડ કંટ્રોલ રહેશે, સાથે જ અનેક રોગોનો ઈલાજ પણ થશે. દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં હળદર નાખીને પીવો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/fe5df232cafa4c4e0f1a0294418e56600c0c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હળદરવાળું દૂધ પણ અસરકારક છેઃ ઔષધીય ગુણોથી ભરપૂર હળદર થાઈરોઈડના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક છે. હળદર સાથે દૂધનું સેવન કરવાથી થાઈરોઈડ કંટ્રોલ રહેશે, સાથે જ અનેક રોગોનો ઈલાજ પણ થશે. દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં હળદર નાખીને પીવો.
4/8
![મશરૂમ પણ થાઇરોડના દર્દી માટે ઔષધ સમાન છે. વિટામિન અને મિનરલ્સથી ભરપૂર મશરૂમ થાઈરોઈડના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. મશરૂમ વજનને નિયંત્રિત કરવાની સાથે થાઈરોઈડને પણ નિયંત્રિત કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/18e2999891374a475d0687ca9f989d83a85d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મશરૂમ પણ થાઇરોડના દર્દી માટે ઔષધ સમાન છે. વિટામિન અને મિનરલ્સથી ભરપૂર મશરૂમ થાઈરોઈડના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. મશરૂમ વજનને નિયંત્રિત કરવાની સાથે થાઈરોઈડને પણ નિયંત્રિત કરે છે.
5/8
![અળસીના બીજમાં કેલરી, સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ તેમજ ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે થાઇરોઇડને કંટ્રોલ કરે છે, તેમજ વજન વધવા દેતા નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/f99687dd719c4e8bc6a39e946c3d9ef7d39e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અળસીના બીજમાં કેલરી, સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ તેમજ ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે થાઇરોઇડને કંટ્રોલ કરે છે, તેમજ વજન વધવા દેતા નથી.
6/8
![જેઠીમધ પણ અસરદાર છે. તેમાં ટ્રાઇટરપેનોઇડ ગ્લાયસિરહેટિનિક એસિડ હોય છે, જે થાઇરોઇડના કોષોને ખતમ કરે છે, તેમજ તેને નિયંત્રિત કરે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/032b2cc936860b03048302d991c3498f69b30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેઠીમધ પણ અસરદાર છે. તેમાં ટ્રાઇટરપેનોઇડ ગ્લાયસિરહેટિનિક એસિડ હોય છે, જે થાઇરોઇડના કોષોને ખતમ કરે છે, તેમજ તેને નિયંત્રિત કરે છે
7/8
![થાઈરોઈડના દર્દીઓ જો નારિયેળનું સેવન કરે તો તેનું મેટાબોલિઝમ બુસ્ટ થશે, સાથે જ થાઈરોઈડની સમસ્યાથી પણ છુટકારો મળશે. તમે નારિયેળ તેલ, ચટણી અને લાડુ બનાવવા માટે કાચા નારિયેળનો ઉપયોગ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/d0096ec6c83575373e3a21d129ff8fefcd01d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
થાઈરોઈડના દર્દીઓ જો નારિયેળનું સેવન કરે તો તેનું મેટાબોલિઝમ બુસ્ટ થશે, સાથે જ થાઈરોઈડની સમસ્યાથી પણ છુટકારો મળશે. તમે નારિયેળ તેલ, ચટણી અને લાડુ બનાવવા માટે કાચા નારિયેળનો ઉપયોગ કરી શકો છો.
8/8
![ધાણા થાઈરોઈડને કંટ્રોલ કરશેઃ ધાણામાં વિટામિન સી, વિટામિન કે અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી આખા ધાણા નાખીને આખી રાત પલાળી રાખો. આ ધાણાને સવારે પાંચ મિનિટ પાણીમાં ઉકાળો અને પછી ગાળીને તેનું સેવન કરો, તમને ફાયદો થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/08/8cda81fc7ad906927144235dda5fdf15dec92.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધાણા થાઈરોઈડને કંટ્રોલ કરશેઃ ધાણામાં વિટામિન સી, વિટામિન કે અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી આખા ધાણા નાખીને આખી રાત પલાળી રાખો. આ ધાણાને સવારે પાંચ મિનિટ પાણીમાં ઉકાળો અને પછી ગાળીને તેનું સેવન કરો, તમને ફાયદો થશે.
Published at : 08 Feb 2022 03:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ભાવનગર
ગુજરાત
દેશ
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)