શોધખોળ કરો

Watermelon Health Tips: ઉનાળામાં તરબૂચ ખાતા પહેલા આ 7 લોકો જરૂર વિચારવું

Watermelon Health Tips: તરબૂચમાં આશરે 92થી 95% પાણી હોય છે. જે શરીરને હાઇડ્રેટ રાખે છે. તરબૂચ હીટસ્ટ્રોકથી પણ બચાવવામાં મદદ કરે છે.

Watermelon Health Tips: તરબૂચમાં આશરે 92થી 95% પાણી હોય છે. જે શરીરને હાઇડ્રેટ રાખે છે. તરબૂચ હીટસ્ટ્રોકથી પણ બચાવવામાં મદદ કરે છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
નિષ્ણાતો, ચેતવણી આપે છે કે તરબૂચ દરેક વ્યક્તિ માટે સુરક્ષિત નથી. કેટલાક લોકોને તેનો સેવન હાનિકારક સાબિત થઈ શકે છે. ઉનાળો જલ્દી જ આવી રહ્યો છે. અને આ સમયગાળામાં તરબૂચ માર્કેટમાં ખુબ જ લોકપ્રિય બની જાય છે.
નિષ્ણાતો, ચેતવણી આપે છે કે તરબૂચ દરેક વ્યક્તિ માટે સુરક્ષિત નથી. કેટલાક લોકોને તેનો સેવન હાનિકારક સાબિત થઈ શકે છે. ઉનાળો જલ્દી જ આવી રહ્યો છે. અને આ સમયગાળામાં તરબૂચ માર્કેટમાં ખુબ જ લોકપ્રિય બની જાય છે.
2/7
ઉનાળામાં તરબૂચની માંગ હોય છે. તરબૂચમાં પાણી અને જરૂરી મિનરલ્સ હોય છે. જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પરંતુ આ ફળ દરેક માટે યોગ્ય નથી.
ઉનાળામાં તરબૂચની માંગ હોય છે. તરબૂચમાં પાણી અને જરૂરી મિનરલ્સ હોય છે. જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પરંતુ આ ફળ દરેક માટે યોગ્ય નથી.
3/7
નિષ્ણાતો મુજબ, કિડનીની સમસ્યા ધરાવતા લોકોને તરબૂચ ન ખાવા જોઈએ. કારણ કે તેમાં પોટેશિયમ વધારે હોય છે. કિડની યોગ્ય રીતે કામ ન કરતી હોય તો પોટેશિયમનું શોષણ ઠીક રીતે કામ નહીં કરતું.
નિષ્ણાતો મુજબ, કિડનીની સમસ્યા ધરાવતા લોકોને તરબૂચ ન ખાવા જોઈએ. કારણ કે તેમાં પોટેશિયમ વધારે હોય છે. કિડની યોગ્ય રીતે કામ ન કરતી હોય તો પોટેશિયમનું શોષણ ઠીક રીતે કામ નહીં કરતું.
4/7
તરબૂચમાં નેચરલ શુગર વધારે પ્રમાણમાં હોય છે. તેનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ વધારે હોય છે. એટલે કે તરબૂચ ખાવા પછી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ લઈને તેને ખાવું જોઈએ.
તરબૂચમાં નેચરલ શુગર વધારે પ્રમાણમાં હોય છે. તેનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ વધારે હોય છે. એટલે કે તરબૂચ ખાવા પછી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ લઈને તેને ખાવું જોઈએ.
5/7
તરબૂચમાં ફ્રુક્ટોઝ નામની નેચરલ શુગર હોય છે. લીવરની સમસ્યા ધરાવતા લોકો માટે તે ફ્રુક્ટોઝ પચાવવામાં મુશ્કેલ થાય છે. જેનાથી ફેટી લીવર અને અન્ય લીવરની સમસ્યાઓ વધે છે. જો તમને પહેલેથી લીવર સમસ્યા હોય તો તરબૂચ ખાવું યોગ્ય નથી.
તરબૂચમાં ફ્રુક્ટોઝ નામની નેચરલ શુગર હોય છે. લીવરની સમસ્યા ધરાવતા લોકો માટે તે ફ્રુક્ટોઝ પચાવવામાં મુશ્કેલ થાય છે. જેનાથી ફેટી લીવર અને અન્ય લીવરની સમસ્યાઓ વધે છે. જો તમને પહેલેથી લીવર સમસ્યા હોય તો તરબૂચ ખાવું યોગ્ય નથી.
6/7
તરબૂચ વધુ ફાઈબર ધરાવતો ફળ છે. એસિડિટી, ગેસ અને બ્લોટિંગ ધરાવતા લોકોને તરબૂચ ન ખાવા જોઈએ. તેથી અપચન અથવા ડાયજેશન જેવી પ્રોબ્લેમ્સ થઈ શકે છે.  અસ્થમા અથવા એલર્જી ધરાવતા લોકો માટે તરબૂચ ખાવું હાનિકારક હોઈ શકે છે.
તરબૂચ વધુ ફાઈબર ધરાવતો ફળ છે. એસિડિટી, ગેસ અને બ્લોટિંગ ધરાવતા લોકોને તરબૂચ ન ખાવા જોઈએ. તેથી અપચન અથવા ડાયજેશન જેવી પ્રોબ્લેમ્સ થઈ શકે છે. અસ્થમા અથવા એલર્જી ધરાવતા લોકો માટે તરબૂચ ખાવું હાનિકારક હોઈ શકે છે.
7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life:  લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute:  નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget