શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Weight Loss Tips: વજન ઓછું કરવા માટે પીવો આ ખાસ જ્યુસ, 7 દિવસમાં થઇ જશે પાતળી કમર
સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક પીણાનું સેવન કરી શકો છો. હા, આપ આંબળા અને એલોવેરાના રસનુ સેવન કરીને વેઇટ લોસ કરી શકો છો.
વેઇટ લોસ ટિપ્સ
1/8
![આજની ભાગદોડભરી જિંદગીમાં મોટાભાગના લોકો પોતાની લાઈફ સ્ટાઈલ પર ધ્યાન નથી આપી શકતા, જેના કારણે લોકો મેદસ્વીતાનો ભોગ બને છે. સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક પીણાનું સેવન કરી શકો છો. હા, આપ આંબળા અને એલોવેરાના રસનુ સેવન કરીને વેઇટ લોસ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/09/f3ccdd27d2000e3f9255a7e3e2c48800a528c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજની ભાગદોડભરી જિંદગીમાં મોટાભાગના લોકો પોતાની લાઈફ સ્ટાઈલ પર ધ્યાન નથી આપી શકતા, જેના કારણે લોકો મેદસ્વીતાનો ભોગ બને છે. સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક પીણાનું સેવન કરી શકો છો. હા, આપ આંબળા અને એલોવેરાના રસનુ સેવન કરીને વેઇટ લોસ કરી શકો છો.
2/8
![વજન ઘટાડવા માટે હાલ બજારમાં ઘણા પ્રકારના ઉત્પાદનો ઉપલબ્ધ છે, પરંતુ તેનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, આપને નેચરલ ડ઼િટોક્સ ડ્રિન્કનો સહારો લેવો જોઇએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/09/156005c5baf40ff51a327f1c34f2975b0a2f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વજન ઘટાડવા માટે હાલ બજારમાં ઘણા પ્રકારના ઉત્પાદનો ઉપલબ્ધ છે, પરંતુ તેનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, આપને નેચરલ ડ઼િટોક્સ ડ્રિન્કનો સહારો લેવો જોઇએ.
3/8
![એલોવેરા અને આમળાનો રસ વજન ઘટાડવામાં ફાયદાકારક છે. સાથે જ તે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/09/18e2999891374a475d0687ca9f989d83cf646.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એલોવેરા અને આમળાનો રસ વજન ઘટાડવામાં ફાયદાકારક છે. સાથે જ તે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.
4/8
![આ સિવાય એલોવેરા અને આમળાનો રસ શરીરમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એલોવેરા અને આમળા લીવર અને હૃદયને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/09/799bad5a3b514f096e69bbc4a7896cd93265f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય એલોવેરા અને આમળાનો રસ શરીરમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એલોવેરા અને આમળા લીવર અને હૃદયને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે.
5/8
![એલોવેરા અને આમળાના જ્યુસનું સેવન વજન ઘટાડવા માટે ઘણી રીતે કરી શકાય છે. સવારે ખાલી પેટે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. આમળા અને એલોવેરા જ્યુસ પીવાથી તમારી પાચન શક્તિ પણ મજબૂત બને છે અને અન્ય પણ ઘણા ફાયદા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/09/d0096ec6c83575373e3a21d129ff8fef20ff5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એલોવેરા અને આમળાના જ્યુસનું સેવન વજન ઘટાડવા માટે ઘણી રીતે કરી શકાય છે. સવારે ખાલી પેટે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. આમળા અને એલોવેરા જ્યુસ પીવાથી તમારી પાચન શક્તિ પણ મજબૂત બને છે અને અન્ય પણ ઘણા ફાયદા છે.
6/8
![આ સિવાય એલોવેરા અને આમળાનો રસ શરીરમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એલોવેરા અને આમળા લીવર અને હૃદયને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/09/fe5df232cafa4c4e0f1a0294418e56605930b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય એલોવેરા અને આમળાનો રસ શરીરમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એલોવેરા અને આમળા લીવર અને હૃદયને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે.
7/8
![એલોવેરા અને આમળાના જ્યુસનું સેવન વજન ઘટાડવા માટે ઘણી રીતે કરી શકાય છે. સવારે ખાલી પેટે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. આમળા અને એલોવેરા જ્યુસ પીવાથી તમારી પાચન શક્તિ પણ મજબૂત બને છે અને અન્ય પણ ઘણા ફાયદા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/09/032b2cc936860b03048302d991c3498f3500b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એલોવેરા અને આમળાના જ્યુસનું સેવન વજન ઘટાડવા માટે ઘણી રીતે કરી શકાય છે. સવારે ખાલી પેટે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. આમળા અને એલોવેરા જ્યુસ પીવાથી તમારી પાચન શક્તિ પણ મજબૂત બને છે અને અન્ય પણ ઘણા ફાયદા છે.
8/8
![તેનું સેવન કરવા માટે તમે દરરોજ એક ગ્લાસ પાણીમાં બે ચમચી એલોવેરા અને આમળાનો રસ મિક્સ કરીને પી શકો છો, આમ કરવાથી તમારું વજન સરળતાથી ઘટાડી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/09/032b2cc936860b03048302d991c3498fd8874.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેનું સેવન કરવા માટે તમે દરરોજ એક ગ્લાસ પાણીમાં બે ચમચી એલોવેરા અને આમળાનો રસ મિક્સ કરીને પી શકો છો, આમ કરવાથી તમારું વજન સરળતાથી ઘટાડી શકાય છે.
Published at : 09 Feb 2023 08:21 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)