શોધખોળ કરો

Weight Loss Tips: વજન ઓછું કરવા માટે પીવો આ ખાસ જ્યુસ, 7 દિવસમાં થઇ જશે પાતળી કમર

સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક પીણાનું સેવન કરી શકો છો. હા, આપ આંબળા અને એલોવેરાના રસનુ સેવન કરીને વેઇટ લોસ કરી શકો છો.

સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક પીણાનું સેવન કરી શકો છો. હા,  આપ આંબળા  અને એલોવેરાના રસનુ સેવન કરીને વેઇટ લોસ કરી શકો છો.

વેઇટ લોસ ટિપ્સ

1/8
આજની ભાગદોડભરી જિંદગીમાં  મોટાભાગના લોકો પોતાની લાઈફ સ્ટાઈલ પર ધ્યાન નથી આપી શકતા, જેના કારણે લોકો મેદસ્વીતાનો ભોગ બને છે. સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક પીણાનું સેવન કરી શકો છો. હા,  આપ આંબળા  અને એલોવેરાના રસનુ સેવન કરીને વેઇટ લોસ કરી શકો છો.
આજની ભાગદોડભરી જિંદગીમાં મોટાભાગના લોકો પોતાની લાઈફ સ્ટાઈલ પર ધ્યાન નથી આપી શકતા, જેના કારણે લોકો મેદસ્વીતાનો ભોગ બને છે. સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક પીણાનું સેવન કરી શકો છો. હા, આપ આંબળા અને એલોવેરાના રસનુ સેવન કરીને વેઇટ લોસ કરી શકો છો.
2/8
વજન ઘટાડવા માટે હાલ બજારમાં ઘણા પ્રકારના ઉત્પાદનો ઉપલબ્ધ છે, પરંતુ તેનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, આપને નેચરલ ડ઼િટોક્સ ડ્રિન્કનો સહારો લેવો જોઇએ.
વજન ઘટાડવા માટે હાલ બજારમાં ઘણા પ્રકારના ઉત્પાદનો ઉપલબ્ધ છે, પરંતુ તેનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, આપને નેચરલ ડ઼િટોક્સ ડ્રિન્કનો સહારો લેવો જોઇએ.
3/8
એલોવેરા અને આમળાનો રસ વજન ઘટાડવામાં ફાયદાકારક છે. સાથે જ તે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.
એલોવેરા અને આમળાનો રસ વજન ઘટાડવામાં ફાયદાકારક છે. સાથે જ તે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.
4/8
આ સિવાય એલોવેરા અને આમળાનો રસ  શરીરમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એલોવેરા અને આમળા  લીવર અને હૃદયને સ્વસ્થ રાખવામાં  ફાયદાકારક છે.
આ સિવાય એલોવેરા અને આમળાનો રસ શરીરમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એલોવેરા અને આમળા લીવર અને હૃદયને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે.
5/8
એલોવેરા અને આમળાના જ્યુસનું સેવન વજન ઘટાડવા માટે ઘણી રીતે કરી શકાય છે. સવારે ખાલી પેટે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. આમળા અને એલોવેરા જ્યુસ પીવાથી તમારી પાચન શક્તિ પણ મજબૂત બને છે અને  અન્ય પણ ઘણા ફાયદા  છે.
એલોવેરા અને આમળાના જ્યુસનું સેવન વજન ઘટાડવા માટે ઘણી રીતે કરી શકાય છે. સવારે ખાલી પેટે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. આમળા અને એલોવેરા જ્યુસ પીવાથી તમારી પાચન શક્તિ પણ મજબૂત બને છે અને અન્ય પણ ઘણા ફાયદા છે.
6/8
આ સિવાય એલોવેરા અને આમળાનો રસ  શરીરમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એલોવેરા અને આમળા  લીવર અને હૃદયને સ્વસ્થ રાખવામાં  ફાયદાકારક છે.
આ સિવાય એલોવેરા અને આમળાનો રસ શરીરમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એલોવેરા અને આમળા લીવર અને હૃદયને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે.
7/8
એલોવેરા અને આમળાના જ્યુસનું સેવન વજન ઘટાડવા માટે ઘણી રીતે કરી શકાય છે. સવારે ખાલી પેટે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. આમળા અને એલોવેરા જ્યુસ પીવાથી તમારી પાચન શક્તિ પણ મજબૂત બને છે અને  અન્ય પણ ઘણા ફાયદા  છે.
એલોવેરા અને આમળાના જ્યુસનું સેવન વજન ઘટાડવા માટે ઘણી રીતે કરી શકાય છે. સવારે ખાલી પેટે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. આમળા અને એલોવેરા જ્યુસ પીવાથી તમારી પાચન શક્તિ પણ મજબૂત બને છે અને અન્ય પણ ઘણા ફાયદા છે.
8/8
તેનું સેવન કરવા માટે તમે દરરોજ એક ગ્લાસ પાણીમાં બે ચમચી એલોવેરા અને આમળાનો રસ મિક્સ કરીને પી શકો છો, આમ કરવાથી તમારું વજન સરળતાથી ઘટાડી શકાય છે.
તેનું સેવન કરવા માટે તમે દરરોજ એક ગ્લાસ પાણીમાં બે ચમચી એલોવેરા અને આમળાનો રસ મિક્સ કરીને પી શકો છો, આમ કરવાથી તમારું વજન સરળતાથી ઘટાડી શકાય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget