શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Health : સોનાની પાયલ પહેરવાથી સ્વાસ્થ્યને થાય છે આ નુકસાન, જાણો શું કહે એક્સ્પર્ટ
સોળ શ્રૃંગારનો એક મહત્વનું ઘરેણુ પાયલ છે. પગની સુંદરતા વધારતી પાયલ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. પરંતુ સોનાની પાયલ ક્યારેય પગમાં ન પહેરવી જોઈએ, શું છે કારણ આવો જાણીએ.
![સોળ શ્રૃંગારનો એક મહત્વનું ઘરેણુ પાયલ છે. પગની સુંદરતા વધારતી પાયલ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. પરંતુ સોનાની પાયલ ક્યારેય પગમાં ન પહેરવી જોઈએ, શું છે કારણ આવો જાણીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/36cb6dd82e082950743204c1f7d80a1a169642952828781_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7
![સોળ શ્રૃંગારનો એક મહત્વનું ઘરેણુ પાયલ છે. પગની સુંદરતા વધારતી પાયલ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. પરંતુ સોનાની પાયલ ક્યારેય પગમાં ન પહેરવી જોઈએ, શું છે કારણ આવો જાણીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/f3ccdd27d2000e3f9255a7e3e2c48800c4291.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોળ શ્રૃંગારનો એક મહત્વનું ઘરેણુ પાયલ છે. પગની સુંદરતા વધારતી પાયલ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. પરંતુ સોનાની પાયલ ક્યારેય પગમાં ન પહેરવી જોઈએ, શું છે કારણ આવો જાણીએ.
2/7
![શાસ્ત્રોમાં મહિલાઓના આભૂષણો વિશે ઘણી ખાસ વાતો કહેવામાં આવી છે, જેમાંથી એક છે પાયલ. એવું માનવામાં આવે છે કે કમર નીચે પહેરવામાં આવતા ઘરેણા ક્યારેય સોનાના ન હોવા જોઈએ. આ માટે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ આપવમાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/156005c5baf40ff51a327f1c34f2975b9fca3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાસ્ત્રોમાં મહિલાઓના આભૂષણો વિશે ઘણી ખાસ વાતો કહેવામાં આવી છે, જેમાંથી એક છે પાયલ. એવું માનવામાં આવે છે કે કમર નીચે પહેરવામાં આવતા ઘરેણા ક્યારેય સોનાના ન હોવા જોઈએ. આ માટે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ આપવમાં આવે છે.
3/7
![એક વૈજ્ઞાનિક કારણ છે કે પગમાં સોનાની પાયલ પહેરવાથી સોનાના ઘરેણાથી શરીરનું તાપમાન વધી જાય છે.સોનાના આભૂષણ પગમાં પહેરવાથી શરીરનું તાપમાન વધવાથી અનેક બીમારીઓ થઈ શકે છે. એટલે જ શરીરના બધા જ અંગોમાં સોનુ ન પહેવું જોઇએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/799bad5a3b514f096e69bbc4a7896cd9ad999.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક વૈજ્ઞાનિક કારણ છે કે પગમાં સોનાની પાયલ પહેરવાથી સોનાના ઘરેણાથી શરીરનું તાપમાન વધી જાય છે.સોનાના આભૂષણ પગમાં પહેરવાથી શરીરનું તાપમાન વધવાથી અનેક બીમારીઓ થઈ શકે છે. એટલે જ શરીરના બધા જ અંગોમાં સોનુ ન પહેવું જોઇએ.
4/7
![પગમાં સોનાની બિછિયા અને પાયલ પહેરવાથી શરીરનું ટેમ્પેરચર વધી જાય છે જેના કારણે શરીરનું ટેમ્પચર વધી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/d0096ec6c83575373e3a21d129ff8fef463b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પગમાં સોનાની બિછિયા અને પાયલ પહેરવાથી શરીરનું ટેમ્પેરચર વધી જાય છે જેના કારણે શરીરનું ટેમ્પચર વધી જાય છે.
5/7
![સોનાના આભૂષણ કમરની ઉપર અને ચાંદી શીતળ છે,. જે આભૂષણ કમરની નીચે પહેરવાથી શરીરના ટેમ્પરેચરનું બેલેસન્સ જળવાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/032b2cc936860b03048302d991c3498fdedee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાના આભૂષણ કમરની ઉપર અને ચાંદી શીતળ છે,. જે આભૂષણ કમરની નીચે પહેરવાથી શરીરના ટેમ્પરેચરનું બેલેસન્સ જળવાય છે.
6/7
![ચાંદી ધાતુ બ્લડ સર્ક્યુલેશનને વધારે છે અને પગના સોજાને પણ દૂર કરે છે. આ કારણે પણ ચાંદીની પાયલ પહેરવું જોઇએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/18e2999891374a475d0687ca9f989d8317760.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાંદી ધાતુ બ્લડ સર્ક્યુલેશનને વધારે છે અને પગના સોજાને પણ દૂર કરે છે. આ કારણે પણ ચાંદીની પાયલ પહેરવું જોઇએ
7/7
![પગમાં ચાંદીની પાયલ પહેરવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે. પગમાં ચાંદી ઘસાવવાથી સ્ત્રીઓના શરીરના હાડકાંને મજબૂત બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/04/fe5df232cafa4c4e0f1a0294418e566082179.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પગમાં ચાંદીની પાયલ પહેરવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે. પગમાં ચાંદી ઘસાવવાથી સ્ત્રીઓના શરીરના હાડકાંને મજબૂત બનાવે છે.
Published at : 04 Oct 2023 07:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)