શોધખોળ કરો

Cracked Heels: એડીના ચીરાથી પરેશાન છો? અપનાવો આ અસરદાર ઘરેલુ નુસખા

Home remedies for cracked heels | Cracked Heels: એડીના ચીરાથી પરેશાન છો? અપનાવો આ અસરદાર ઘરેલુ નુસખા

1/7
એડી ફાટવાની સમસ્યા કોઇ પણ ઋતુમાં થાય છે. ગરમી અને વરસાદની સિઝનમાં પણ આ સમસ્યા અનેક લોકોમાં જોવા મળે  છે. જો કે કેટલાક સરળ ઘરેલુ નુસખાથી તેને ઠીક કરી શકાય છે.
એડી ફાટવાની સમસ્યા કોઇ પણ ઋતુમાં થાય છે. ગરમી અને વરસાદની સિઝનમાં પણ આ સમસ્યા અનેક લોકોમાં જોવા મળે છે. જો કે કેટલાક સરળ ઘરેલુ નુસખાથી તેને ઠીક કરી શકાય છે.
2/7
ફાટેલી એડીની સમસ્યાને દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા એલોવેરા જેલ લગાવો.તેનાથી આપની એડી સોફ્ટ અને મુલાયમ થઇ જશે.
ફાટેલી એડીની સમસ્યાને દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા એલોવેરા જેલ લગાવો.તેનાથી આપની એડી સોફ્ટ અને મુલાયમ થઇ જશે.
3/7
મધ અને એલોવેરા જેલને મિક્સ કરીને ફાટેલી એડીના ચીરામાં નિયમિત લગાવવવાથી ટૂંક સમયમાં જ આ પરેશાની દૂર થાય છે.
મધ અને એલોવેરા જેલને મિક્સ કરીને ફાટેલી એડીના ચીરામાં નિયમિત લગાવવવાથી ટૂંક સમયમાં જ આ પરેશાની દૂર થાય છે.
4/7
રાત્રે સૂતા પહેલા સરસો કે કોઇ પણ તેલ લગાવાથી પણ ફાટેલી એડીની સમસ્યાને દૂર કરી શકાય છે.
રાત્રે સૂતા પહેલા સરસો કે કોઇ પણ તેલ લગાવાથી પણ ફાટેલી એડીની સમસ્યાને દૂર કરી શકાય છે.
5/7
નારિયેળ તેલ એડી પર લગાવવાથી પણ ફાટેલી એડીની સમસ્યા દૂર થાય છે અને એડી ખૂબસૂરત બને છે.
નારિયેળ તેલ એડી પર લગાવવાથી પણ ફાટેલી એડીની સમસ્યા દૂર થાય છે અને એડી ખૂબસૂરત બને છે.
6/7
લીંબુ અને ખાંડને મિક્સ કરીને તેનું સ્ક્રર્બ બનાવીને, એડી પર સ્કર્બ કરવાથી સ્કિન ડેડ સેલ નીકળી જાય છે અને એડી સોફટ બને છે.
લીંબુ અને ખાંડને મિક્સ કરીને તેનું સ્ક્રર્બ બનાવીને, એડી પર સ્કર્બ કરવાથી સ્કિન ડેડ સેલ નીકળી જાય છે અને એડી સોફટ બને છે.
7/7
એડીના ચીરાને દૂર કરવા માટે સી સોલ્ટ અને ઓટમીલ મિક્સ કરીને ચીરામાં લગાવો,. આ ટિપ્સ પણ કારગર છે.
એડીના ચીરાને દૂર કરવા માટે સી સોલ્ટ અને ઓટમીલ મિક્સ કરીને ચીરામાં લગાવો,. આ ટિપ્સ પણ કારગર છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Best Roti for Health: મકાઈ-જુવાર-બાજરી કે ઘઉં... સૌથી ઝડપથી શેની રોટલી પચે છે, શેમાં હોય છે સૌથી વધુ તાકાત?
Best Roti for Health: મકાઈ-જુવાર-બાજરી કે ઘઉં... સૌથી ઝડપથી શેની રોટલી પચે છે, શેમાં હોય છે સૌથી વધુ તાકાત?
Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!
Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!

વિડિઓઝ

China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
Share Market: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 
Embed widget