શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Health Tips: આ ફૂડના સેવનનો યોગ્ય સમય જાણી લો, આ ટાઇમે ખાશો તો થશે અદભૂત ફાયદો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/c46e16876c2b02a0854645dd19a062b4_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કયાં સમયે કયું ફૂડ લેશો ટિપ્સ જાણો
1/8
![ગરમ દૂધ જો રાતના સમયે લવામાં આવે તો શરીરને આરામ મળે છે અને દિવસમાં દૂધ પીવાનો ત્યારે જ સારો ફાયદો મળે છે જ્યારે આપ સારી કસરત કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/f3ccdd27d2000e3f9255a7e3e2c48800fa56d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગરમ દૂધ જો રાતના સમયે લવામાં આવે તો શરીરને આરામ મળે છે અને દિવસમાં દૂધ પીવાનો ત્યારે જ સારો ફાયદો મળે છે જ્યારે આપ સારી કસરત કરો.
2/8
![પનીરનું સેવન કરવા માટે સવારનો સમય ઉત્તમ છે. સવારના સમયે પનીર ખાવાથી સ્વાસ્થ્યને અનેક ગણા ફાયદા થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/156005c5baf40ff51a327f1c34f2975be9cf5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પનીરનું સેવન કરવા માટે સવારનો સમય ઉત્તમ છે. સવારના સમયે પનીર ખાવાથી સ્વાસ્થ્યને અનેક ગણા ફાયદા થાય છે.
3/8
![દિવસના સમયે જ દહીંનું સેવન કરવું જોઇએ. દિવસમા દહીં ખાવાથી તે જલ્દી ડાયજેસ્ટ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/799bad5a3b514f096e69bbc4a7896cd945813.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવસના સમયે જ દહીંનું સેવન કરવું જોઇએ. દિવસમા દહીં ખાવાથી તે જલ્દી ડાયજેસ્ટ થાય છે.
4/8
![કેળાનું સેવન કરવા માટે બપોરનો સમય યોગ્ય છે, આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને સારો ફાયદો મળે છે .બપોરના સમયે દાળ અને બીન્ચ ખાવું વધુ યોગ્ય છે. આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને સારો ફાયદો મળે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/d0096ec6c83575373e3a21d129ff8fef05733.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેળાનું સેવન કરવા માટે બપોરનો સમય યોગ્ય છે, આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને સારો ફાયદો મળે છે .બપોરના સમયે દાળ અને બીન્ચ ખાવું વધુ યોગ્ય છે. આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને સારો ફાયદો મળે છે
5/8
![સવારે ખાલી પેટ કીવીનું સેવન કરવું સૌથી ફાયદાકારક છે. તે આપના શરીરની સિસ્ટમને ડિટોક્સીફાઇ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/18e2999891374a475d0687ca9f989d83ae70f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સવારે ખાલી પેટ કીવીનું સેવન કરવું સૌથી ફાયદાકારક છે. તે આપના શરીરની સિસ્ટમને ડિટોક્સીફાઇ કરે છે.
6/8
![સંતરાનું જ્યુસ સવારમાં ન પીવો કારણે કે તેના ખાલી પેટ પીવાથી ગેસની સમસ્યા થઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/fe5df232cafa4c4e0f1a0294418e56601a3ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંતરાનું જ્યુસ સવારમાં ન પીવો કારણે કે તેના ખાલી પેટ પીવાથી ગેસની સમસ્યા થઇ શકે છે.
7/8
![લંચમાં જ રાઇસ લેવા ફાયદાકારક છે. રાત્રે રાઇસ ગેસ સહિતની અન્ય સમસ્યા નોતરે છે. દિવસમાં લેવાથી સારી રીતે ડાયજેસ્ટ થઇ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/032b2cc936860b03048302d991c3498fd8c03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લંચમાં જ રાઇસ લેવા ફાયદાકારક છે. રાત્રે રાઇસ ગેસ સહિતની અન્ય સમસ્યા નોતરે છે. દિવસમાં લેવાથી સારી રીતે ડાયજેસ્ટ થઇ જાય છે.
8/8
![બટાટા કાર્બોહાઇડ્રેઇટથી ભરપૂર હોય છે. તેના રાત્રિના સમયે ખાવાથી આપની ઊંઘ ખરાબ થઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/8cda81fc7ad906927144235dda5fdf159595f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બટાટા કાર્બોહાઇડ્રેઇટથી ભરપૂર હોય છે. તેના રાત્રિના સમયે ખાવાથી આપની ઊંઘ ખરાબ થઇ શકે છે.
Published at : 20 Jan 2022 01:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)