શોધખોળ કરો
ડાયાબિટીસના દર્દીઓએ 'નારિયેળ પાણી' પીવું જોઈએ કે નહીં? જાણો વિગતે
નારિયેળ પાણીને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. કારણ કે તેને પીવાના ઘણા ફાયદા છે. તેમાં એક પછી એક એવા તમામ જરૂરી પોષક તત્વો હોય છે, જેના કારણે શરીરની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે.

પ્રતિકાત્મક તસવીર
1/5

આમ તો દરેક વ્યક્તિ તેનું સેવન કરી શકે છે. પરંતુ તેમાં પ્રાકૃતિક ખાંડ હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓને વારંવાર પ્રશ્ન થાય છે કે તેણે તેનું સેવન કરવું જોઈએ કે નહીં?
2/5

ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર એટલે કે ખાંડ ઝેર સમાન છે. આ જ કારણ છે કે તેમને ડર છે કે નારિયેળ પાણી પીવાથી તેમનું શુગર લેવલ વધી શકે છે.
3/5

નાળિયેર પાણીનો સ્વાદ થોડો મીઠો હોય છે. પરંતુ તેમ છતાં ડાયાબિટીસના દર્દીઓ નિઃસંકોચ તેનું સેવન કરી શકે છે. કારણ કે તે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરી શકે છે.
4/5

નાળિયેર પાણીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે. તેથી જ તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. પરંતુ જો તમે ડાયાબિટીસથી પીડિત છો, તો નારિયેળ પાણી પીતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
5/5

નારિયેળ પાણી મોટાભાગે ઉનાળાની ઋતુમાં પીવામાં આવે છે. કારણ કે તેને પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા નથી થતી. તેમાં ઘણા બધા જરૂરી પોષક તત્વો પણ હોય છે, જે શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે.
Published at : 22 May 2023 06:31 AM (IST)
Tags :
Health Tips Health News Coconut Water Coconut Water Benefits Coconut Water Health Benefits Coconut Water Health Risk Coconut Water Advantages Coconut Water Disadvantages Coconut Water Health Advantages Benefits Of Coconut Water Benefits Of Having Coconut Water Benefits Of Drinking Coconut Water Coconut Water Side Effects Disadvantages Of Coconut Water Coconut Water For Diabetes Patients Coconut Water For Diabetes Coconut Water Benefits For Diabetes Patientsવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
