શોધખોળ કરો

ડાયાબિટીસના દર્દીઓએ 'નારિયેળ પાણી' પીવું જોઈએ કે નહીં? જાણો વિગતે

નારિયેળ પાણીને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. કારણ કે તેને પીવાના ઘણા ફાયદા છે. તેમાં એક પછી એક એવા તમામ જરૂરી પોષક તત્વો હોય છે, જેના કારણે શરીરની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે.

નારિયેળ પાણીને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. કારણ કે તેને પીવાના ઘણા ફાયદા છે. તેમાં એક પછી એક એવા તમામ જરૂરી પોષક તત્વો હોય છે, જેના કારણે શરીરની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
આમ તો દરેક વ્યક્તિ તેનું સેવન કરી શકે છે. પરંતુ તેમાં પ્રાકૃતિક ખાંડ હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓને વારંવાર પ્રશ્ન થાય છે કે તેણે તેનું સેવન કરવું જોઈએ કે નહીં?
આમ તો દરેક વ્યક્તિ તેનું સેવન કરી શકે છે. પરંતુ તેમાં પ્રાકૃતિક ખાંડ હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓને વારંવાર પ્રશ્ન થાય છે કે તેણે તેનું સેવન કરવું જોઈએ કે નહીં?
2/5
ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર એટલે કે ખાંડ ઝેર સમાન છે. આ જ કારણ છે કે તેમને ડર છે કે નારિયેળ પાણી પીવાથી તેમનું શુગર લેવલ વધી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર એટલે કે ખાંડ ઝેર સમાન છે. આ જ કારણ છે કે તેમને ડર છે કે નારિયેળ પાણી પીવાથી તેમનું શુગર લેવલ વધી શકે છે.
3/5
નાળિયેર પાણીનો સ્વાદ થોડો મીઠો હોય છે. પરંતુ તેમ છતાં ડાયાબિટીસના દર્દીઓ નિઃસંકોચ તેનું સેવન કરી શકે છે. કારણ કે તે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરી શકે છે.
નાળિયેર પાણીનો સ્વાદ થોડો મીઠો હોય છે. પરંતુ તેમ છતાં ડાયાબિટીસના દર્દીઓ નિઃસંકોચ તેનું સેવન કરી શકે છે. કારણ કે તે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરી શકે છે.
4/5
નાળિયેર પાણીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે. તેથી જ તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. પરંતુ જો તમે ડાયાબિટીસથી પીડિત છો, તો નારિયેળ પાણી પીતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
નાળિયેર પાણીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે. તેથી જ તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. પરંતુ જો તમે ડાયાબિટીસથી પીડિત છો, તો નારિયેળ પાણી પીતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
5/5
નારિયેળ પાણી મોટાભાગે ઉનાળાની ઋતુમાં પીવામાં આવે છે. કારણ કે તેને પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા નથી થતી. તેમાં ઘણા બધા જરૂરી પોષક તત્વો પણ હોય છે, જે શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે.
નારિયેળ પાણી મોટાભાગે ઉનાળાની ઋતુમાં પીવામાં આવે છે. કારણ કે તેને પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા નથી થતી. તેમાં ઘણા બધા જરૂરી પોષક તત્વો પણ હોય છે, જે શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજ અધિકારીઓનું સરઘસ ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે હોળી, કોના બાપની ધુળેટી?Patan Accident News: પાટણમાં ડમ્પરની અડફેટે એકનું મોત, લોકોએ ડમ્પરને લગાવી આગKumar Kanani Letter Bomb: સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ | abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
General Knowledge:  પાણી વગર 9 મહિના સુધી અવકાશમાં કેવી રીતે રહી સુનિતા વિલિયમ્સ?
General Knowledge: પાણી વગર 9 મહિના સુધી અવકાશમાં કેવી રીતે રહી સુનિતા વિલિયમ્સ?
દિલ્હીની શેરીઓમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન, PMની ફિલ્ડિંગ જોઈ કપિલ દેવ પણ ચોંકી ગયા; જુઓ વીડિયો
દિલ્હીની શેરીઓમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન, PMની ફિલ્ડિંગ જોઈ કપિલ દેવ પણ ચોંકી ગયા; જુઓ વીડિયો
Health Tips: સારી ઊંઘ લેવા માટે કેટલું હોવું જોઈએ તમારા રૂમનું તાપમાન? જાણીલો જવાબ
Health Tips: સારી ઊંઘ લેવા માટે કેટલું હોવું જોઈએ તમારા રૂમનું તાપમાન? જાણીલો જવાબ
Embed widget