શોધખોળ કરો

Train Food: ટ્રેનમાં મુસાફરી દરમિયાન મળે છે ખરાબ જમવાનું તો કેવી રીતે કરશો ફરિયાદ?

Train Food: દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશના તમામ નાના-મોટા શહેરો માટે ટ્રેન નેટવર્ક છે, તેથી જ લોકો તેના દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.

Train Food: દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશના તમામ નાના-મોટા શહેરો માટે ટ્રેન નેટવર્ક છે, તેથી જ લોકો તેના દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
Train Food: દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશના તમામ નાના-મોટા શહેરો માટે ટ્રેન નેટવર્ક છે, તેથી જ લોકો તેના દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.
Train Food: દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશના તમામ નાના-મોટા શહેરો માટે ટ્રેન નેટવર્ક છે, તેથી જ લોકો તેના દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.
2/7
લાંબા અંતરની મુસાફરીમાં રેલવે દ્વારા તમને અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવે છે. જેમાં ફૂડનો પણ સમાવેશ થાય છે.
લાંબા અંતરની મુસાફરીમાં રેલવે દ્વારા તમને અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવે છે. જેમાં ફૂડનો પણ સમાવેશ થાય છે.
3/7
જો કે, તમે જે ટિકિટની ખરીદી કરો છો તેમાં તમારા જમવાના પૈસા પણ સામેલ છે. તમને તમારા કોચ અને ટિકિટ પ્રમાણે ભોજન આપવામાં આવે છે.
જો કે, તમે જે ટિકિટની ખરીદી કરો છો તેમાં તમારા જમવાના પૈસા પણ સામેલ છે. તમને તમારા કોચ અને ટિકિટ પ્રમાણે ભોજન આપવામાં આવે છે.
4/7
ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે પ્રવાસ દરમિયાન પીરસવામાં આવતા ભોજનને લઈને અનેક પ્રકારની ફરિયાદો મળે છે, લોકો તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરે છે.
ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે પ્રવાસ દરમિયાન પીરસવામાં આવતા ભોજનને લઈને અનેક પ્રકારની ફરિયાદો મળે છે, લોકો તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરે છે.
5/7
હવે સવાલ એ છે કે જો તમને ટ્રેનમાં ખરાબ જમવાનું મળે તો તેની ફરિયાદ ક્યાં કરવી? તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
હવે સવાલ એ છે કે જો તમને ટ્રેનમાં ખરાબ જમવાનું મળે તો તેની ફરિયાદ ક્યાં કરવી? તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
6/7
જો તમને ટ્રેનમાં ખરાબ જમવાનું મળે છે તો તમે ટોલ ફ્રી નંબર 1800111321 પર તેની ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે ટ્વિટર પર રેલવે અથવા રેલવે મંત્રીને ટેગ કરીને આ અંગે ફરિયાદ કરી શકો છો.
જો તમને ટ્રેનમાં ખરાબ જમવાનું મળે છે તો તમે ટોલ ફ્રી નંબર 1800111321 પર તેની ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે ટ્વિટર પર રેલવે અથવા રેલવે મંત્રીને ટેગ કરીને આ અંગે ફરિયાદ કરી શકો છો.
7/7
જો ફરિયાદ સાચી જણાય તો વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, વેન્ડરને હટાવવામાં આવી શકે છે અથવા તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
જો ફરિયાદ સાચી જણાય તો વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, વેન્ડરને હટાવવામાં આવી શકે છે અથવા તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget