શોધખોળ કરો

Train Food: ટ્રેનમાં મુસાફરી દરમિયાન મળે છે ખરાબ જમવાનું તો કેવી રીતે કરશો ફરિયાદ?

Train Food: દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશના તમામ નાના-મોટા શહેરો માટે ટ્રેન નેટવર્ક છે, તેથી જ લોકો તેના દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.

Train Food: દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશના તમામ નાના-મોટા શહેરો માટે ટ્રેન નેટવર્ક છે, તેથી જ લોકો તેના દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
Train Food: દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશના તમામ નાના-મોટા શહેરો માટે ટ્રેન નેટવર્ક છે, તેથી જ લોકો તેના દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.
Train Food: દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશના તમામ નાના-મોટા શહેરો માટે ટ્રેન નેટવર્ક છે, તેથી જ લોકો તેના દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.
2/7
લાંબા અંતરની મુસાફરીમાં રેલવે દ્વારા તમને અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવે છે. જેમાં ફૂડનો પણ સમાવેશ થાય છે.
લાંબા અંતરની મુસાફરીમાં રેલવે દ્વારા તમને અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવે છે. જેમાં ફૂડનો પણ સમાવેશ થાય છે.
3/7
જો કે, તમે જે ટિકિટની ખરીદી કરો છો તેમાં તમારા જમવાના પૈસા પણ સામેલ છે. તમને તમારા કોચ અને ટિકિટ પ્રમાણે ભોજન આપવામાં આવે છે.
જો કે, તમે જે ટિકિટની ખરીદી કરો છો તેમાં તમારા જમવાના પૈસા પણ સામેલ છે. તમને તમારા કોચ અને ટિકિટ પ્રમાણે ભોજન આપવામાં આવે છે.
4/7
ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે પ્રવાસ દરમિયાન પીરસવામાં આવતા ભોજનને લઈને અનેક પ્રકારની ફરિયાદો મળે છે, લોકો તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરે છે.
ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે પ્રવાસ દરમિયાન પીરસવામાં આવતા ભોજનને લઈને અનેક પ્રકારની ફરિયાદો મળે છે, લોકો તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરે છે.
5/7
હવે સવાલ એ છે કે જો તમને ટ્રેનમાં ખરાબ જમવાનું મળે તો તેની ફરિયાદ ક્યાં કરવી? તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
હવે સવાલ એ છે કે જો તમને ટ્રેનમાં ખરાબ જમવાનું મળે તો તેની ફરિયાદ ક્યાં કરવી? તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
6/7
જો તમને ટ્રેનમાં ખરાબ જમવાનું મળે છે તો તમે ટોલ ફ્રી નંબર 1800111321 પર તેની ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે ટ્વિટર પર રેલવે અથવા રેલવે મંત્રીને ટેગ કરીને આ અંગે ફરિયાદ કરી શકો છો.
જો તમને ટ્રેનમાં ખરાબ જમવાનું મળે છે તો તમે ટોલ ફ્રી નંબર 1800111321 પર તેની ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે ટ્વિટર પર રેલવે અથવા રેલવે મંત્રીને ટેગ કરીને આ અંગે ફરિયાદ કરી શકો છો.
7/7
જો ફરિયાદ સાચી જણાય તો વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, વેન્ડરને હટાવવામાં આવી શકે છે અથવા તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
જો ફરિયાદ સાચી જણાય તો વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, વેન્ડરને હટાવવામાં આવી શકે છે અથવા તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Groundnut Godown Fire: મગફળી ગોડાઉન આગ મામલે કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Embed widget