શોધખોળ કરો

Train Food: ટ્રેનમાં મુસાફરી દરમિયાન મળે છે ખરાબ જમવાનું તો કેવી રીતે કરશો ફરિયાદ?

Train Food: દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશના તમામ નાના-મોટા શહેરો માટે ટ્રેન નેટવર્ક છે, તેથી જ લોકો તેના દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.

Train Food: દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશના તમામ નાના-મોટા શહેરો માટે ટ્રેન નેટવર્ક છે, તેથી જ લોકો તેના દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
Train Food: દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશના તમામ નાના-મોટા શહેરો માટે ટ્રેન નેટવર્ક છે, તેથી જ લોકો તેના દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.
Train Food: દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશના તમામ નાના-મોટા શહેરો માટે ટ્રેન નેટવર્ક છે, તેથી જ લોકો તેના દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.
2/7
લાંબા અંતરની મુસાફરીમાં રેલવે દ્વારા તમને અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવે છે. જેમાં ફૂડનો પણ સમાવેશ થાય છે.
લાંબા અંતરની મુસાફરીમાં રેલવે દ્વારા તમને અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવે છે. જેમાં ફૂડનો પણ સમાવેશ થાય છે.
3/7
જો કે, તમે જે ટિકિટની ખરીદી કરો છો તેમાં તમારા જમવાના પૈસા પણ સામેલ છે. તમને તમારા કોચ અને ટિકિટ પ્રમાણે ભોજન આપવામાં આવે છે.
જો કે, તમે જે ટિકિટની ખરીદી કરો છો તેમાં તમારા જમવાના પૈસા પણ સામેલ છે. તમને તમારા કોચ અને ટિકિટ પ્રમાણે ભોજન આપવામાં આવે છે.
4/7
ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે પ્રવાસ દરમિયાન પીરસવામાં આવતા ભોજનને લઈને અનેક પ્રકારની ફરિયાદો મળે છે, લોકો તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરે છે.
ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે પ્રવાસ દરમિયાન પીરસવામાં આવતા ભોજનને લઈને અનેક પ્રકારની ફરિયાદો મળે છે, લોકો તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરે છે.
5/7
હવે સવાલ એ છે કે જો તમને ટ્રેનમાં ખરાબ જમવાનું મળે તો તેની ફરિયાદ ક્યાં કરવી? તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
હવે સવાલ એ છે કે જો તમને ટ્રેનમાં ખરાબ જમવાનું મળે તો તેની ફરિયાદ ક્યાં કરવી? તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
6/7
જો તમને ટ્રેનમાં ખરાબ જમવાનું મળે છે તો તમે ટોલ ફ્રી નંબર 1800111321 પર તેની ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે ટ્વિટર પર રેલવે અથવા રેલવે મંત્રીને ટેગ કરીને આ અંગે ફરિયાદ કરી શકો છો.
જો તમને ટ્રેનમાં ખરાબ જમવાનું મળે છે તો તમે ટોલ ફ્રી નંબર 1800111321 પર તેની ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે ટ્વિટર પર રેલવે અથવા રેલવે મંત્રીને ટેગ કરીને આ અંગે ફરિયાદ કરી શકો છો.
7/7
જો ફરિયાદ સાચી જણાય તો વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, વેન્ડરને હટાવવામાં આવી શકે છે અથવા તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
જો ફરિયાદ સાચી જણાય તો વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, વેન્ડરને હટાવવામાં આવી શકે છે અથવા તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z  સાથે સંવાદ સેતુ માટેની  કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget