શોધખોળ કરો

Hindu Marriage Rituals:લગ્નની વિધિ પહેલા વર-વધૂને શા માટે લગાવાય છે પીઠી, જાણો રિવાજ સાથે જોડાયેલી મહત્વની વાતો

Hindu Marriage Rituals: લગ્ન પહેલા વર-કન્યાના શરીરે હળદર લગાવવામાં આવે છે, જાણો હળદરનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ.

Hindu Marriage Rituals: લગ્ન પહેલા વર-કન્યાના શરીરે હળદર લગાવવામાં આવે છે, જાણો હળદરનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ.

પીઠીનું શું છે મહત્વ ( પ્રતીકાત્મક તસવીર - સોશિયલ મીડિયામાંથી)

1/6
Hindu Marriage Rituals: લગ્ન પહેલા વર-કન્યાના શરીરે હળદર લગાવવામાં આવે છે, જાણો હળદરનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ.
Hindu Marriage Rituals: લગ્ન પહેલા વર-કન્યાના શરીરે હળદર લગાવવામાં આવે છે, જાણો હળદરનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ.
2/6
લગ્ન પહેલા વર-કન્યાને હળદર લગાવવાનો રિવાજ છે. હલ્દી પછી લગ્નની બાકીની વિધિઓ શરૂ થાય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાનું અનેકગણું મહત્વ છે.
લગ્ન પહેલા વર-કન્યાને હળદર લગાવવાનો રિવાજ છે. હલ્દી પછી લગ્નની બાકીની વિધિઓ શરૂ થાય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાનું અનેકગણું મહત્વ છે.
3/6
હળદર ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેને લગાવવાથી ત્વચા ચમકવા લાગે છે. એવું માનવામાં આવે છે કે હળદરનો રંગ લગ્ન પહેલા વર અને વધુને લગાવવાથી તેની સ્કિન કાંતિમય બને છે અને સૌંદર્ય ખીલે છે.
હળદર ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેને લગાવવાથી ત્વચા ચમકવા લાગે છે. એવું માનવામાં આવે છે કે હળદરનો રંગ લગ્ન પહેલા વર અને વધુને લગાવવાથી તેની સ્કિન કાંતિમય બને છે અને સૌંદર્ય ખીલે છે.
4/6
હળદર નકારાત્મકતા દૂર કરે છે. લગ્ન સમયે, વર વધુને નજર લાગી જવાનો ભય રહે છે. તો હળદર નકારાત્મક શક્તિઓની અસરને દૂર કરે છે. આ કારણે પણ  લગ્ન પહેલા હલ્દી લગાવવાનો રિવાજ છે.
હળદર નકારાત્મકતા દૂર કરે છે. લગ્ન સમયે, વર વધુને નજર લાગી જવાનો ભય રહે છે. તો હળદર નકારાત્મક શક્તિઓની અસરને દૂર કરે છે. આ કારણે પણ લગ્ન પહેલા હલ્દી લગાવવાનો રિવાજ છે.
5/6
હળદરનો રંગ પીળો છે અને પીળો રંગ ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ છે. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુની પૂજા તમામ શુભ  કાર્યોમાં કરવામાં આવે છે.તેથી જ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.
હળદરનો રંગ પીળો છે અને પીળો રંગ ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ છે. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુની પૂજા તમામ શુભ કાર્યોમાં કરવામાં આવે છે.તેથી જ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.
6/6
હળદરને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે, તેથી લગ્ન વખતે વર-કન્યા પર હળદર લગાવવામાં આવે છે. આ વિધિથી વર-કન્યાને શુભ ફળ મળે છે.
હળદરને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે, તેથી લગ્ન વખતે વર-કન્યા પર હળદર લગાવવામાં આવે છે. આ વિધિથી વર-કન્યાને શુભ ફળ મળે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
8th Pay Commission: શું DA  અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
8th Pay Commission: શું DA અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
8th Pay Commission: શું DA  અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
8th Pay Commission: શું DA અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
પબજી રમતો હતો બેરોજગાર પતિ, ના પાડવા પર કરી દીધી પત્નીની હત્યા, છ મહિના અગાઉ કર્યા હતા લગ્ન
પબજી રમતો હતો બેરોજગાર પતિ, ના પાડવા પર કરી દીધી પત્નીની હત્યા, છ મહિના અગાઉ કર્યા હતા લગ્ન
OMG! પાણીપુરી ખાવી મહિલા માટે બની મુસીબત, મોં ખોલ્યું પણ પછીથી બંધ ન થયું જડબુ
OMG! પાણીપુરી ખાવી મહિલા માટે બની મુસીબત, મોં ખોલ્યું પણ પછીથી બંધ ન થયું જડબુ
Embed widget