શોધખોળ કરો

Skin Care: ગ્લોઇંલ સ્કિન ઇચ્છો છો તો આ છે બેસ્ટ ડાયટ પ્લાન, આ ફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ

ગ્લોઈંગ સ્કિન માટે નોન-વેજીટેરિયન તેમજ વેજીટેરિયન ફૂડ ચાર્ટ પછી હવે એવા ખોરાક વિશે જાણવાનો સમય આવી ગયો છે કે જેને રોજિંદા આહારમાં સામેલ કરીને તેનો લાભ લઈ શકાય છે.

ગ્લોઈંગ સ્કિન માટે નોન-વેજીટેરિયન તેમજ વેજીટેરિયન ફૂડ ચાર્ટ પછી હવે એવા ખોરાક વિશે જાણવાનો સમય આવી ગયો છે કે જેને રોજિંદા આહારમાં સામેલ કરીને તેનો લાભ લઈ શકાય છે.

સ્કિન કેર ટિપ્સ

1/7
ગ્લોઈંગ સ્કિન માટે નોન-વેજીટેરિયન તેમજ વેજીટેરિયન ફૂડ ચાર્ટ પછી હવે એવા ખોરાક વિશે જાણવાનો સમય આવી ગયો છે કે જેને રોજિંદા આહારમાં સામેલ કરીને તેનો લાભ લઈ શકાય છે. યુવાન ત્વચા માટે ખાદ્યપદાર્થો વિશે જાણો.
ગ્લોઈંગ સ્કિન માટે નોન-વેજીટેરિયન તેમજ વેજીટેરિયન ફૂડ ચાર્ટ પછી હવે એવા ખોરાક વિશે જાણવાનો સમય આવી ગયો છે કે જેને રોજિંદા આહારમાં સામેલ કરીને તેનો લાભ લઈ શકાય છે. યુવાન ત્વચા માટે ખાદ્યપદાર્થો વિશે જાણો.
2/7
પાણી -દરરોજ ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે તેમજ શરીર અને ત્વચામાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ ચમકતી ત્વચા મેળવવામાં મદદ કરી શકે છે.  પાણીની બોટલ હંમેશા તમારી સાથે રાખો.
પાણી -દરરોજ ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે તેમજ શરીર અને ત્વચામાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ ચમકતી ત્વચા મેળવવામાં મદદ કરી શકે છે. પાણીની બોટલ હંમેશા તમારી સાથે રાખો.
3/7
ગ્રીન વેજિટેબલ--ગ્લોઈંગ સ્કિન માટે ડાયેટની વાત કરવામાં આવે તો લીલા પાંદડાવાળા શાકભાજી સૌથી પહેલા આવે છે. વિટામિન B12 ની ઉણપને કારણે હાયપરપીગ્મેન્ટેશન થાય છે.  જે ત્વચાને કાળી કરી શકે છે. બીજી તરફ, પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન B12 સારી માત્રામાં જોવા મળે છે, જે શરીરમાં આ ખાસ વિટામિનની ઉણપને પૂર્ણ કરીને હાઈપરપીગ્મેન્ટેશનને અટકાવી શકે
ગ્રીન વેજિટેબલ--ગ્લોઈંગ સ્કિન માટે ડાયેટની વાત કરવામાં આવે તો લીલા પાંદડાવાળા શાકભાજી સૌથી પહેલા આવે છે. વિટામિન B12 ની ઉણપને કારણે હાયપરપીગ્મેન્ટેશન થાય છે. જે ત્વચાને કાળી કરી શકે છે. બીજી તરફ, પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન B12 સારી માત્રામાં જોવા મળે છે, જે શરીરમાં આ ખાસ વિટામિનની ઉણપને પૂર્ણ કરીને હાઈપરપીગ્મેન્ટેશનને અટકાવી શકે
4/7
હળદર- કુદરતી ચમક મેળવવા માટે હળદરનો ઉપયોગ કરી શકાય છે. વાસ્તવમાં, એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે હળદરમાં પોલિફીનોલ્સ મળી આવે છે. હળદરમાં જોવા મળતા પોલિફીનોલ્સ ત્વચામાં મેલાનિન (કુદરતી રંગદ્રવ્ય) ના ઉત્પાદનને રોકવામાં મદદ કરી શકે છે.
હળદર- કુદરતી ચમક મેળવવા માટે હળદરનો ઉપયોગ કરી શકાય છે. વાસ્તવમાં, એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે હળદરમાં પોલિફીનોલ્સ મળી આવે છે. હળદરમાં જોવા મળતા પોલિફીનોલ્સ ત્વચામાં મેલાનિન (કુદરતી રંગદ્રવ્ય) ના ઉત્પાદનને રોકવામાં મદદ કરી શકે છે.
5/7
વિભિન્ન પોષકતત્વોથી ભરપૂર ફળ પણ સ્કિનને એવરગ્રીન રાખે છે. ફળો સ્કિનમાં કોલેજનને ઉત્પાદન કરવામાં મદદ કરે છે. તેમાં મોજૂદ વિટામિન સી અને અન્ય પોષકતત્વો સ્કિનને સદા જવા રાખે છે.
વિભિન્ન પોષકતત્વોથી ભરપૂર ફળ પણ સ્કિનને એવરગ્રીન રાખે છે. ફળો સ્કિનમાં કોલેજનને ઉત્પાદન કરવામાં મદદ કરે છે. તેમાં મોજૂદ વિટામિન સી અને અન્ય પોષકતત્વો સ્કિનને સદા જવા રાખે છે.
6/7
પપૈયાનો ઉપયોગ સ્કિન માટે કારગર છે. તેમાં પપાઇન નામનું એંજાઇમ હોય છે. જે સ્કિનને નિખારવામાં અને તેને યંગ રાખવામાં મદદ કરે છે. સાથે જ તે એન્ટીઓક્સિડન્ટસ ગુણોથી ભરપૂર છે. જેમાં વિટામિન સી, ઇ, સારી માત્રામાં છે. જે સ્કિનને મોશ્ચરાઇઝ રાખીને સંક્રમણથી પણ બચાવે છે અને હેલ્ધી રાખે છે.
પપૈયાનો ઉપયોગ સ્કિન માટે કારગર છે. તેમાં પપાઇન નામનું એંજાઇમ હોય છે. જે સ્કિનને નિખારવામાં અને તેને યંગ રાખવામાં મદદ કરે છે. સાથે જ તે એન્ટીઓક્સિડન્ટસ ગુણોથી ભરપૂર છે. જેમાં વિટામિન સી, ઇ, સારી માત્રામાં છે. જે સ્કિનને મોશ્ચરાઇઝ રાખીને સંક્રમણથી પણ બચાવે છે અને હેલ્ધી રાખે છે.
7/7
દહીંનું સેવન ત્વતા માટે અનેક રીતે મદદગાર છે. દહીમાં એલ-સિસ્ટીન પેપ્ટાઇડ હોય છે. રિસર્ચમાં આ વાતની પુષ્ટી થઇ છે.તે સ્કિન વ્હાઇટનિગ એજેન્ટ તરીકે કામ કરે છે. દહીંના સેવનથી ત્વચામાં નિખાર આવે છે અને સ્કિન ગ્લોઇંગ બને છે.
દહીંનું સેવન ત્વતા માટે અનેક રીતે મદદગાર છે. દહીમાં એલ-સિસ્ટીન પેપ્ટાઇડ હોય છે. રિસર્ચમાં આ વાતની પુષ્ટી થઇ છે.તે સ્કિન વ્હાઇટનિગ એજેન્ટ તરીકે કામ કરે છે. દહીંના સેવનથી ત્વચામાં નિખાર આવે છે અને સ્કિન ગ્લોઇંગ બને છે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget