શોધખોળ કરો

Atal Pension Yojana: 5000 રૂપિયા મહિને પેન્શન આપનારી આ યોજના શું છે?

પ્રતિકાત્મક તસવીર

1/5
અટલ પેન્શન યોજના હેઠળ સરકાર 60 વર્ષ પછી દર મહિને 1000 થી 5000 રૂપિયા પેન્શનની ગેરન્ટી આપે છે. વ્યક્તિને વાર્ષિક 60,000 રૂપિયાનું પેન્શન ચોક્કસપણે મળશે. ચાલો જાણીએ કે અટલ પેન્શન યોજના માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને તેના શું ફાયદા છે. આ પેન્શન સ્કીમમાં રોકાણ કરેલી રકમના બદલામાં સરકાર 60 વર્ષ પછી પેન્શન આપશે. આ યોજના હેઠળ નિવૃત્તિ પછી ખાતામાં દર મહિને 1 હજાર રૂપિયાથી 5 હજાર રૂપિયા સુધીનું માસિક પેન્શન મળશે.
અટલ પેન્શન યોજના હેઠળ સરકાર 60 વર્ષ પછી દર મહિને 1000 થી 5000 રૂપિયા પેન્શનની ગેરન્ટી આપે છે. વ્યક્તિને વાર્ષિક 60,000 રૂપિયાનું પેન્શન ચોક્કસપણે મળશે. ચાલો જાણીએ કે અટલ પેન્શન યોજના માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને તેના શું ફાયદા છે. આ પેન્શન સ્કીમમાં રોકાણ કરેલી રકમના બદલામાં સરકાર 60 વર્ષ પછી પેન્શન આપશે. આ યોજના હેઠળ નિવૃત્તિ પછી ખાતામાં દર મહિને 1 હજાર રૂપિયાથી 5 હજાર રૂપિયા સુધીનું માસિક પેન્શન મળશે.
2/5
વર્તમાન નિયમો અનુસાર, જો 18 વર્ષની ઉંમરે માસિક પેન્શન માટે સ્કીમમાં વધુમાં વધુ 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને 210 રૂપિયા ચૂકવવા પડશે. જો આ જ પૈસા દર ત્રણ મહિને આપવામાં આવે તો 626 રૂપિયા આપવા પડશે અને 1,239 રૂપિયા છ મહિનામાં આપવા પડશે. 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે જો તમે 18 વર્ષની ઉંમરે રોકાણ કરો છો તો તમારે માસિક 42 રૂપિયા ચૂકવવા પડશે.
વર્તમાન નિયમો અનુસાર, જો 18 વર્ષની ઉંમરે માસિક પેન્શન માટે સ્કીમમાં વધુમાં વધુ 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને 210 રૂપિયા ચૂકવવા પડશે. જો આ જ પૈસા દર ત્રણ મહિને આપવામાં આવે તો 626 રૂપિયા આપવા પડશે અને 1,239 રૂપિયા છ મહિનામાં આપવા પડશે. 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે જો તમે 18 વર્ષની ઉંમરે રોકાણ કરો છો તો તમારે માસિક 42 રૂપિયા ચૂકવવા પડશે.
3/5
જો તમે 5 હજાર પેન્શન માટે 35 વર્ષની ઉંમરે જોડાવ છો, તો તમારે 25 વર્ષ સુધી દર 6 મહિને 5,323 રૂપિયા જમા કરાવવા પડશે. આ કિસ્સામાં તમારું કુલ રોકાણ 2.66 લાખ રૂપિયા હશે. તે રકમ પર તમને 5000 રૂપિયા માસિક પેન્શન મળશે. બીજી તરફ, જો તમે 18 વર્ષની ઉંમરે જોડાવ છો, તો તમારું કુલ રોકાણ માત્ર 1.04 લાખ રૂપિયા હશે. એટલે કે, જો તમારી ઉંમર વધુ છે, તો તમારે સમાન પેન્શન માટે લગભગ 1.60 લાખ રૂપિયા વધુ રોકાણ કરવું પડશે.
જો તમે 5 હજાર પેન્શન માટે 35 વર્ષની ઉંમરે જોડાવ છો, તો તમારે 25 વર્ષ સુધી દર 6 મહિને 5,323 રૂપિયા જમા કરાવવા પડશે. આ કિસ્સામાં તમારું કુલ રોકાણ 2.66 લાખ રૂપિયા હશે. તે રકમ પર તમને 5000 રૂપિયા માસિક પેન્શન મળશે. બીજી તરફ, જો તમે 18 વર્ષની ઉંમરે જોડાવ છો, તો તમારું કુલ રોકાણ માત્ર 1.04 લાખ રૂપિયા હશે. એટલે કે, જો તમારી ઉંમર વધુ છે, તો તમારે સમાન પેન્શન માટે લગભગ 1.60 લાખ રૂપિયા વધુ રોકાણ કરવું પડશે.
4/5
તમે 3 પ્રકારની યોજનાઓ પસંદ કરી શકો છો, માસિક રોકાણ, ત્રિમાસિક રોકાણ અથવા અર્ધવાર્ષિક રોકાણ. તેને આવકવેરાની કલમ 80 CCD હેઠળ કર મુક્તિનો લાભ મળે છે. એક વ્યક્તિના નામ પર માત્ર 1 પેન્શન ખાતું ખોલવામાં આવશે.
તમે 3 પ્રકારની યોજનાઓ પસંદ કરી શકો છો, માસિક રોકાણ, ત્રિમાસિક રોકાણ અથવા અર્ધવાર્ષિક રોકાણ. તેને આવકવેરાની કલમ 80 CCD હેઠળ કર મુક્તિનો લાભ મળે છે. એક વ્યક્તિના નામ પર માત્ર 1 પેન્શન ખાતું ખોલવામાં આવશે.
5/5
જો સભ્ય 60 વર્ષ પહેલા કે પછી મૃત્યુ પામે છે તો પેન્શનની રકમ તેની પત્નીને આપવામાં આવશે. જો સભ્ય અને પત્ની બંને મૃત્યુ પામે છે, તો સરકાર તેમના નોમિનીને પેન્શન આપશે.
જો સભ્ય 60 વર્ષ પહેલા કે પછી મૃત્યુ પામે છે તો પેન્શનની રકમ તેની પત્નીને આપવામાં આવશે. જો સભ્ય અને પત્ની બંને મૃત્યુ પામે છે, તો સરકાર તેમના નોમિનીને પેન્શન આપશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Embed widget