શોધખોળ કરો

Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા

Delhi Assembly Session: મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો છે

Delhi Assembly Session: મંગળવારે દિલ્હી વિધાનસભામાં દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દિલ્હીની દારૂ નીતિમાં ફેરફારને કારણે બે હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

ि्ि्ि

દારૂ કૌભાંડ અંગે CAG રિપોર્ટમાં શું છે ? 

- આમ આદમી પાર્ટી સરકારની નવી દારૂ નીતિને કારણે લગભગ 2,002 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 
- રિટેન્ડર પ્રક્રિયાને કારણે 890 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 
- ઝૉનલ લાઇસન્સ આપવામાં છૂટછાટને કારણે લગભગ 940 કરોડ રૂપિયાનું નુકસાન થયું. 
- કેટલાક દારૂના રિટેલરો પોલિસી સમાપ્ત થાય ત્યાં સુધી લાઇસન્સ રાખતા રહ્યા.
- રિટેન્ડર પ્રક્રિયાને કારણે ૮૯૦ કરોડ રૂપિયાનું નુકસાન. 
- કૉવિડ-19પ્રતિબંધોને કારણે, દારૂના વેપારીઓને ૨૮ ડિસેમ્બર ૨૦૨૧ થી ૨૭ જાન્યુઆરી ૨૦૨૨ સુધી લાઇસન્સ ફીમાં ૧૪૪ કરોડ રૂપિયાની છૂટ આપવામાં આવી હતી. 

ि्ि
- સિક્યોરિટી ડિપૉઝિટ યોગ્ય રીતે ન લેવાને કારણે 27 કરોડ રૂપિયાનું નુકસાન. જાહેરાત 
- કેટલાક રિટેલરોએ દારૂ નીતિ સમાપ્ત થાય ત્યાં સુધી લાઇસન્સનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો પરંતુ કેટલાકે તેમને સમય પહેલા જ પરત કરી દીધા હતા.

લાયસન્સ ઉલ્લંઘનથી પણ થયો સરકારને ખર્ચ

- દિલ્હી એક્સાઇઝ રૂલ્સ, 2010 ના નિયમ 35 નો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો ન હતો. 
- ઉત્પાદન અને છૂટક વેપારમાં રસ ધરાવતા ઉદ્યોગપતિઓને જથ્થાબંધ લાઇસન્સ આપવામાં આવ્યું. આનાથી સમગ્ર દારૂ સપ્લાય ચેઇનમાં ચોક્કસ પ્રકારના લોકોને ફાયદો થયો. આના કારણે, હોલસેલ માર્જિન 5 ટકાથી વધીને 12 ટકા થયું. 
- દારૂ ઝૉન ચલાવવા માટે 100 કરોડ રૂપિયાની જરૂર હતી. પરંતુ સરકારે કોઈ તપાસ કરી નહીં.
- આમ આદમી પાર્ટીની સરકારે તેની નિષ્ણાત સમિતિની સલાહને અવગણી અને નીતિમાં મનસ્વી ફેરફારો કર્યા. 
- રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલા એક વ્યક્તિને ફક્ત 2 દુકાનો રાખવાની મંજૂરી હતી, પરંતુ નવી નીતિમાં આ મર્યાદા વધારીને 54 કરવામાં આવી છે. 
- પહેલા સરકાર પાસે ૩૭૭ દુકાનો હતી પરંતુ નવી દારૂ નીતિમાં ૮૪૯ દારૂના વિક્રેતાઓ બનાવવામાં આવ્યા હતા જેમાંથી ફક્ત ૨૨ ખાનગી સંસ્થાઓને જ લાઇસન્સ મળ્યા હતા. આનાથી એકાધિકારને પ્રોત્સાહન મળ્યું. 
- ઉત્પાદકોને ફક્ત એક જ જથ્થાબંધ વેપારી સાથે જોડાણ કરવાની જરૂર હતી પરંતુ 367 રજિસ્ટર્ડ IMFL બ્રાન્ડ્સમાંથી, ફક્ત 25 બ્રાન્ડ્સ કુલ દારૂના વેચાણના 70 ટકાને આવરી લેતી હતી. 
- CAGના અહેવાલ મુજબ, ફેબ્રુઆરી 2010 માં, દિલ્હી કેબિનેટે નિર્ણય લીધો હતો કે દારૂની દાણચોરી અટકાવવા માટે, દિલ્હીમાં વેચાતી દરેક દારૂની બોટલ બારકોડવાળી હશે. પરંતુ એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે એક્સાઇઝ સપ્લાય ચેઇન ઇન્ફર્મેશન સિસ્ટમ પ્રોજેક્ટ હેઠળ એક અમલીકરણ એજન્સી (IA) આ કામ કરશે.

CAGના અહેવાલમાં જણાવાયું છે કે કરાર મુજબ, TCS ને દરેક બોટલ માટે 15 પૈસા મળવાના હતા. પરંતુ નિયમો અનુસાર, દારૂની દુકાનમાં વેચાતી દરેક બોટલનો બારકોડ સ્કેન કરવો પડતો હતો. જોકે, માર્ચ 2021 સુધીમાં, કુલ 482.62 કરોડ બારકોડ વેચાયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું પરંતુ ફક્ત 346.09 કરોડ બારકોડ સ્કેન કરવામાં આવ્યા હતા. એટલે કે બાકીના ૧૩૬.૫૩ કરોડ રૂપિયા સ્કેનિંગ વિના વેચાયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી સરકારની નવી દારૂ નીતિમાં પારદર્શિતાનો સંપૂર્ણ અભાવ હતો. આનાથી દારૂ માફિયાઓને ફાયદો થયો. તેણે બજારમાં એકાધિકાર સ્થાપિત કર્યો. આનાથી સરકારને હજારો કરોડનું નુકસાન થયું અને સામાન્ય લોકો માટે દારૂના ભાવમાં હેરાફેરી કરવામાં આવી. તમને જણાવી દઈએ કે 17 નવેમ્બર, 2021 ના ​​રોજ, દિલ્હી સરકારે નવી દારૂ નીતિ 2021-22 લાગુ કરી. આ અંતર્ગત દિલ્હીની તમામ દારૂની દુકાનોનું ખાનગીકરણ કરવામાં આવ્યું.

આ પણ વાંચો

દિલ્હીમાં કેજરીવાલની મુશ્કેલીઓ વધવાની છે, આ એક રિપોર્ટ આવતા જ AAP સરકારના ભ્રષ્ટાચારનો.....

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget