શોધખોળ કરો

શું ITR ભર્યા વિના મળી શકે છે લોન? જાણો શું છે નિયમ

Loan Without Filling ITR: લોન લેવા માટે તમારે બેન્કને કેટલાક દસ્તાવેજો આપવા પડશે. જેમાં ITRની માહિતી પણ સામેલ છે. તો જેઓ ITR ફાઇલ નથી કરતા તેઓ લોન મેળવી શકશે નહીં?

Loan Without Filling ITR: લોન લેવા માટે તમારે બેન્કને કેટલાક દસ્તાવેજો આપવા પડશે. જેમાં ITRની માહિતી પણ સામેલ છે. તો જેઓ ITR ફાઇલ નથી કરતા તેઓ લોન મેળવી શકશે નહીં?

ફોટોઃ abp live

1/6
Loan Without Filling ITR: લોન લેવા માટે તમારે બેન્કને કેટલાક દસ્તાવેજો આપવા પડશે. જેમાં ITRની માહિતી પણ સામેલ છે. તો જેઓ ITR ફાઇલ નથી કરતા તેઓ લોન મેળવી શકશે નહીં?
Loan Without Filling ITR: લોન લેવા માટે તમારે બેન્કને કેટલાક દસ્તાવેજો આપવા પડશે. જેમાં ITRની માહિતી પણ સામેલ છે. તો જેઓ ITR ફાઇલ નથી કરતા તેઓ લોન મેળવી શકશે નહીં?
2/6
જેમાં પર્સનલ લોન, કાર લોન, હોમ લોન, બિઝનેસ લોન અને અન્ય અનેક પ્રકારની લોનનો સમાવેશ થાય છે. આ લોન અલગ-અલગ વ્યાજ દરે ઉપલબ્ધ છે.
જેમાં પર્સનલ લોન, કાર લોન, હોમ લોન, બિઝનેસ લોન અને અન્ય અનેક પ્રકારની લોનનો સમાવેશ થાય છે. આ લોન અલગ-અલગ વ્યાજ દરે ઉપલબ્ધ છે.
3/6
લોન લેવા માટે તમારે બેન્કને કેટલાક દસ્તાવેજો આપવા પડશે. જેમાં ITRની માહિતી પણ સામેલ છે. તો જ તમારી લોન મંજૂર થશે.
લોન લેવા માટે તમારે બેન્કને કેટલાક દસ્તાવેજો આપવા પડશે. જેમાં ITRની માહિતી પણ સામેલ છે. તો જ તમારી લોન મંજૂર થશે.
4/6
ITR એક રીતે તમારી આવકનો પુરાવો છે. તમારા પગારના તમામ સ્ત્રોત તેમાં દર્શાવવામાં આવ્યા છે. ઘણી બેન્કો આ આધાર પર જ લોન આપે છે.
ITR એક રીતે તમારી આવકનો પુરાવો છે. તમારા પગારના તમામ સ્ત્રોત તેમાં દર્શાવવામાં આવ્યા છે. ઘણી બેન્કો આ આધાર પર જ લોન આપે છે.
5/6
આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે શું ITR ભર્યા વિના તેઓને લોન મળશે નહીં. જો તમે ITR ન ભરો. તો પણ તમે લોન લઈ શકો છો. આ માટે સૌ પ્રથમ તમારે તમારો CIBIL સ્કોર વધુ સારી રીતે જાળવવો પડશે.
આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે શું ITR ભર્યા વિના તેઓને લોન મળશે નહીં. જો તમે ITR ન ભરો. તો પણ તમે લોન લઈ શકો છો. આ માટે સૌ પ્રથમ તમારે તમારો CIBIL સ્કોર વધુ સારી રીતે જાળવવો પડશે.
6/6
ઘણી બેન્કો તમને ITR વગર તમારા CIBIL ના આધારે લોન આપે છે. તેથી ઘણી બેન્કો તમને પર્સનલ લોન માટે કોલેટરલ માંગી શકે છે. જેમાં તમારે કંઈક ગીરવે રાખવાનું હોય છે. પછી લોન મળે છે.
ઘણી બેન્કો તમને ITR વગર તમારા CIBIL ના આધારે લોન આપે છે. તેથી ઘણી બેન્કો તમને પર્સનલ લોન માટે કોલેટરલ માંગી શકે છે. જેમાં તમારે કંઈક ગીરવે રાખવાનું હોય છે. પછી લોન મળે છે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget