શોધખોળ કરો
Aadhaar Card રાખનારા માટે જરૂરી સમાચાર, UIDAIએ આપી મોટી જાણકારી
આજના સમયમાં આધાર કાર્ડ આપણા બધા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે
પ્રતિકાત્મક તસવીર
1/6

આજના સમયમાં આધાર કાર્ડ આપણા બધા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધાર વગર તમે કોઈપણ કાર્ય પૂર્ણ કરી શકતા નથી. આજના સમયમાં ઘરના કામથી લઈને સરકારી કામકાજમાં આધારની જરૂર છે. તો આવી સ્થિતિમાં જો તમને આધાર સંબંધિત કોઈ સમસ્યા હોય તો UIDAI દ્વારા એક ખાસ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
2/6

ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ ઇશ્યુ કરતી સંસ્થા UIDAI દ્વારા એક ખાસ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના પર તમે 24 કલાકમાં ગમે ત્યારે કૉલ કરી શકો છો અને તમારી સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.
Published at : 07 Aug 2022 01:48 PM (IST)
Tags :
Aadhaar Servicesઆગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ગુજરાત
ગુજરાત





















