શોધખોળ કરો

FD Rates: આ 3 બેંકોએ FD રેટ્સમાં કર્યો બદલાવ, તમને મળશે 8.05% સુધી વ્યાજ

FD Rates: આ 3 બેંકોએ FD રેટ્સમાં કર્યો બદલાવ, તમને મળશે 8.05% સુધી વ્યાજ

FD Rates: આ 3 બેંકોએ FD રેટ્સમાં કર્યો બદલાવ, તમને મળશે 8.05% સુધી વ્યાજ

પ્રતિકાત્મક તસવીર

1/6
ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે કેટલીક બેંકોએ તેમના એફડી દરમાં ફેરફાર કર્યો છે. તમામ બેંકો સમયાંતરે FDના દરમાં સુધારો કરતી રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ અને બેંક ઓફ બરોડાએ એફડીના દરોમાં સુધારો કર્યો છે. હવે ગ્રાહકો FD પર 8.05 ટકા સુધી વ્યાજ મેળવી શકશે. જો કે, આ તમામ વ્યાજ દરો 3 કરોડ રૂપિયાથી ઓછીની FD પર લાગુ થશે.
ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે કેટલીક બેંકોએ તેમના એફડી દરમાં ફેરફાર કર્યો છે. તમામ બેંકો સમયાંતરે FDના દરમાં સુધારો કરતી રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ અને બેંક ઓફ બરોડાએ એફડીના દરોમાં સુધારો કર્યો છે. હવે ગ્રાહકો FD પર 8.05 ટકા સુધી વ્યાજ મેળવી શકશે. જો કે, આ તમામ વ્યાજ દરો 3 કરોડ રૂપિયાથી ઓછીની FD પર લાગુ થશે.
2/6
પંજાબ નેશનલ બેંક દ્વારા 400 દિવસની FD પર સૌથી વધુ વ્યાજ 7.25 ટકા છે. વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા અને સુપર સીનિયર સીટીઝનને 8.05 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ દર 1 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે.
પંજાબ નેશનલ બેંક દ્વારા 400 દિવસની FD પર સૌથી વધુ વ્યાજ 7.25 ટકા છે. વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા અને સુપર સીનિયર સીટીઝનને 8.05 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ દર 1 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે.
3/6
પંજાબ એન્ડ સિંધ બેંક લોકોને 2.80 ટકાથી 7.25 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. આ વ્યાજ 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે આપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ આપવામાં આવે છે. સુપર સીનિયર સીટીઝનને 222 દિવસ, 333 દિવસ, 444 દિવસ, 666 દિવસ અને 999 દિવસના કાર્યકાળ પર 0.15 ટકાનું વધારાનું વ્યાજ આપવામાં આવે છે. આ દરો 1 ઓક્ટોબર, 2024થી લાગુ થઈ ગયા છે.
પંજાબ એન્ડ સિંધ બેંક લોકોને 2.80 ટકાથી 7.25 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. આ વ્યાજ 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે આપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ આપવામાં આવે છે. સુપર સીનિયર સીટીઝનને 222 દિવસ, 333 દિવસ, 444 દિવસ, 666 દિવસ અને 999 દિવસના કાર્યકાળ પર 0.15 ટકાનું વધારાનું વ્યાજ આપવામાં આવે છે. આ દરો 1 ઓક્ટોબર, 2024થી લાગુ થઈ ગયા છે.
4/6
બેંક ઓફ બરોડા 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે લોકોને 4.25 ટકાથી 7.15 ટકા સુધીનું વ્યાજ આપે છે. વરિષ્ઠ નાગરિકોને 4.75 ટકાથી 7.60 ટકા સુધી વ્યાજ આપવામાં આવે છે. આ નવા દર 3 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે.
બેંક ઓફ બરોડા 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે લોકોને 4.25 ટકાથી 7.15 ટકા સુધીનું વ્યાજ આપે છે. વરિષ્ઠ નાગરિકોને 4.75 ટકાથી 7.60 ટકા સુધી વ્યાજ આપવામાં આવે છે. આ નવા દર 3 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે.
5/6
બેન્કોની ફિક્સ્ડ ડિપોઝિટ એ રોકાણનો ભરોસાપાત્ર વિકલ્પ છે. FDમાં રોકાણ કરવાની સુવિધા 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે ઉપલબ્ધ છે. બેંકોમાં થાપણો પર વિશ્વાસ રાખવાની સાથે, તમને તેના પર નિશ્ચિત સમય પર નિશ્ચિત વ્યાજ પણ મળે છે. તે સમયે બજારની સ્થિતિ ગમે તે હોય તમને ડિપોઝિટ પર નિશ્ચિત વ્યાજ મળશે. FDની આ એક માત્ર વિશેષતા નથી, પરંતુ આવા ઘણા ફાયદા છે જે આપણે જાણવું જોઈએ.
બેન્કોની ફિક્સ્ડ ડિપોઝિટ એ રોકાણનો ભરોસાપાત્ર વિકલ્પ છે. FDમાં રોકાણ કરવાની સુવિધા 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે ઉપલબ્ધ છે. બેંકોમાં થાપણો પર વિશ્વાસ રાખવાની સાથે, તમને તેના પર નિશ્ચિત સમય પર નિશ્ચિત વ્યાજ પણ મળે છે. તે સમયે બજારની સ્થિતિ ગમે તે હોય તમને ડિપોઝિટ પર નિશ્ચિત વ્યાજ મળશે. FDની આ એક માત્ર વિશેષતા નથી, પરંતુ આવા ઘણા ફાયદા છે જે આપણે જાણવું જોઈએ.
6/6
FD કર્યા પછી તમારી પાસે પાકતી મુદત પહેલા પણ પૈસા ઉપાડવાની તક છે. જોકે, પ્રી-મેચ્યોર ઉપાડ માટે કેટલાક ચાર્જ ચૂકવવા પડે છે. તે વિવિધ બેંકોમાં બદલાય છે. સામાન્ય રીતે તે એક ટકા સુધી હોઈ શકે છે. એફડીની આ વિશેષતાને કારણે તેને લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ પણ કહેવામાં આવે છે. જો અચાનક કોઈ ઈમરજન્સી ઊભી થાય તો તમે તરત જ FDમાંથી પૈસા ઉપાડી શકો છો.
FD કર્યા પછી તમારી પાસે પાકતી મુદત પહેલા પણ પૈસા ઉપાડવાની તક છે. જોકે, પ્રી-મેચ્યોર ઉપાડ માટે કેટલાક ચાર્જ ચૂકવવા પડે છે. તે વિવિધ બેંકોમાં બદલાય છે. સામાન્ય રીતે તે એક ટકા સુધી હોઈ શકે છે. એફડીની આ વિશેષતાને કારણે તેને લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ પણ કહેવામાં આવે છે. જો અચાનક કોઈ ઈમરજન્સી ઊભી થાય તો તમે તરત જ FDમાંથી પૈસા ઉપાડી શકો છો.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Embed widget