શોધખોળ કરો

FD Rates: આ 3 બેંકોએ FD રેટ્સમાં કર્યો બદલાવ, તમને મળશે 8.05% સુધી વ્યાજ

FD Rates: આ 3 બેંકોએ FD રેટ્સમાં કર્યો બદલાવ, તમને મળશે 8.05% સુધી વ્યાજ

FD Rates: આ 3 બેંકોએ FD રેટ્સમાં કર્યો બદલાવ, તમને મળશે 8.05% સુધી વ્યાજ

પ્રતિકાત્મક તસવીર

1/6
ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે કેટલીક બેંકોએ તેમના એફડી દરમાં ફેરફાર કર્યો છે. તમામ બેંકો સમયાંતરે FDના દરમાં સુધારો કરતી રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ અને બેંક ઓફ બરોડાએ એફડીના દરોમાં સુધારો કર્યો છે. હવે ગ્રાહકો FD પર 8.05 ટકા સુધી વ્યાજ મેળવી શકશે. જો કે, આ તમામ વ્યાજ દરો 3 કરોડ રૂપિયાથી ઓછીની FD પર લાગુ થશે.
ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે કેટલીક બેંકોએ તેમના એફડી દરમાં ફેરફાર કર્યો છે. તમામ બેંકો સમયાંતરે FDના દરમાં સુધારો કરતી રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ અને બેંક ઓફ બરોડાએ એફડીના દરોમાં સુધારો કર્યો છે. હવે ગ્રાહકો FD પર 8.05 ટકા સુધી વ્યાજ મેળવી શકશે. જો કે, આ તમામ વ્યાજ દરો 3 કરોડ રૂપિયાથી ઓછીની FD પર લાગુ થશે.
2/6
પંજાબ નેશનલ બેંક દ્વારા 400 દિવસની FD પર સૌથી વધુ વ્યાજ 7.25 ટકા છે. વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા અને સુપર સીનિયર સીટીઝનને 8.05 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ દર 1 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે.
પંજાબ નેશનલ બેંક દ્વારા 400 દિવસની FD પર સૌથી વધુ વ્યાજ 7.25 ટકા છે. વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા અને સુપર સીનિયર સીટીઝનને 8.05 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ દર 1 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે.
3/6
પંજાબ એન્ડ સિંધ બેંક લોકોને 2.80 ટકાથી 7.25 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. આ વ્યાજ 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે આપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ આપવામાં આવે છે. સુપર સીનિયર સીટીઝનને 222 દિવસ, 333 દિવસ, 444 દિવસ, 666 દિવસ અને 999 દિવસના કાર્યકાળ પર 0.15 ટકાનું વધારાનું વ્યાજ આપવામાં આવે છે. આ દરો 1 ઓક્ટોબર, 2024થી લાગુ થઈ ગયા છે.
પંજાબ એન્ડ સિંધ બેંક લોકોને 2.80 ટકાથી 7.25 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. આ વ્યાજ 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે આપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ આપવામાં આવે છે. સુપર સીનિયર સીટીઝનને 222 દિવસ, 333 દિવસ, 444 દિવસ, 666 દિવસ અને 999 દિવસના કાર્યકાળ પર 0.15 ટકાનું વધારાનું વ્યાજ આપવામાં આવે છે. આ દરો 1 ઓક્ટોબર, 2024થી લાગુ થઈ ગયા છે.
4/6
બેંક ઓફ બરોડા 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે લોકોને 4.25 ટકાથી 7.15 ટકા સુધીનું વ્યાજ આપે છે. વરિષ્ઠ નાગરિકોને 4.75 ટકાથી 7.60 ટકા સુધી વ્યાજ આપવામાં આવે છે. આ નવા દર 3 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે.
બેંક ઓફ બરોડા 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે લોકોને 4.25 ટકાથી 7.15 ટકા સુધીનું વ્યાજ આપે છે. વરિષ્ઠ નાગરિકોને 4.75 ટકાથી 7.60 ટકા સુધી વ્યાજ આપવામાં આવે છે. આ નવા દર 3 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે.
5/6
બેન્કોની ફિક્સ્ડ ડિપોઝિટ એ રોકાણનો ભરોસાપાત્ર વિકલ્પ છે. FDમાં રોકાણ કરવાની સુવિધા 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે ઉપલબ્ધ છે. બેંકોમાં થાપણો પર વિશ્વાસ રાખવાની સાથે, તમને તેના પર નિશ્ચિત સમય પર નિશ્ચિત વ્યાજ પણ મળે છે. તે સમયે બજારની સ્થિતિ ગમે તે હોય તમને ડિપોઝિટ પર નિશ્ચિત વ્યાજ મળશે. FDની આ એક માત્ર વિશેષતા નથી, પરંતુ આવા ઘણા ફાયદા છે જે આપણે જાણવું જોઈએ.
બેન્કોની ફિક્સ્ડ ડિપોઝિટ એ રોકાણનો ભરોસાપાત્ર વિકલ્પ છે. FDમાં રોકાણ કરવાની સુવિધા 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે ઉપલબ્ધ છે. બેંકોમાં થાપણો પર વિશ્વાસ રાખવાની સાથે, તમને તેના પર નિશ્ચિત સમય પર નિશ્ચિત વ્યાજ પણ મળે છે. તે સમયે બજારની સ્થિતિ ગમે તે હોય તમને ડિપોઝિટ પર નિશ્ચિત વ્યાજ મળશે. FDની આ એક માત્ર વિશેષતા નથી, પરંતુ આવા ઘણા ફાયદા છે જે આપણે જાણવું જોઈએ.
6/6
FD કર્યા પછી તમારી પાસે પાકતી મુદત પહેલા પણ પૈસા ઉપાડવાની તક છે. જોકે, પ્રી-મેચ્યોર ઉપાડ માટે કેટલાક ચાર્જ ચૂકવવા પડે છે. તે વિવિધ બેંકોમાં બદલાય છે. સામાન્ય રીતે તે એક ટકા સુધી હોઈ શકે છે. એફડીની આ વિશેષતાને કારણે તેને લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ પણ કહેવામાં આવે છે. જો અચાનક કોઈ ઈમરજન્સી ઊભી થાય તો તમે તરત જ FDમાંથી પૈસા ઉપાડી શકો છો.
FD કર્યા પછી તમારી પાસે પાકતી મુદત પહેલા પણ પૈસા ઉપાડવાની તક છે. જોકે, પ્રી-મેચ્યોર ઉપાડ માટે કેટલાક ચાર્જ ચૂકવવા પડે છે. તે વિવિધ બેંકોમાં બદલાય છે. સામાન્ય રીતે તે એક ટકા સુધી હોઈ શકે છે. એફડીની આ વિશેષતાને કારણે તેને લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ પણ કહેવામાં આવે છે. જો અચાનક કોઈ ઈમરજન્સી ઊભી થાય તો તમે તરત જ FDમાંથી પૈસા ઉપાડી શકો છો.

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
ABP Premium

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget