શોધખોળ કરો
FD Rates: આ 3 બેંકોએ FD રેટ્સમાં કર્યો બદલાવ, તમને મળશે 8.05% સુધી વ્યાજ
FD Rates: આ 3 બેંકોએ FD રેટ્સમાં કર્યો બદલાવ, તમને મળશે 8.05% સુધી વ્યાજ
પ્રતિકાત્મક તસવીર
1/6

ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે કેટલીક બેંકોએ તેમના એફડી દરમાં ફેરફાર કર્યો છે. તમામ બેંકો સમયાંતરે FDના દરમાં સુધારો કરતી રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ અને બેંક ઓફ બરોડાએ એફડીના દરોમાં સુધારો કર્યો છે. હવે ગ્રાહકો FD પર 8.05 ટકા સુધી વ્યાજ મેળવી શકશે. જો કે, આ તમામ વ્યાજ દરો 3 કરોડ રૂપિયાથી ઓછીની FD પર લાગુ થશે.
2/6

પંજાબ નેશનલ બેંક દ્વારા 400 દિવસની FD પર સૌથી વધુ વ્યાજ 7.25 ટકા છે. વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા અને સુપર સીનિયર સીટીઝનને 8.05 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ દર 1 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે.
Published at : 06 Oct 2024 02:27 PM (IST)
આગળ જુઓ





















