શોધખોળ કરો

Aadhaar Card: શું દર 10 વર્ષે આધારને અપડેટ કરવું જરૂરી છે? જાણો UIDAIના નિયમો

Aadhaar Card Update: UIDAIએ આધારને દર 10 વર્ષે અપડેટ કરવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં પ્રશ્ન ઉઠે છે કે શું આવું કરવું જરૂરી છે, આ વિશે જાણીએ.

Aadhaar Card Update: UIDAIએ આધારને દર 10 વર્ષે અપડેટ કરવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં પ્રશ્ન ઉઠે છે કે શું આવું કરવું જરૂરી છે, આ વિશે જાણીએ.

શું આધારને દર 10 વર્ષે અપડેટ કરવું જરૂરી છે. આ વિશે જાણીએ.

1/6
Aadhaar Card Update: આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયો છે. તેનો ઉપયોગ ઘણી જગ્યાએ જેમ કે સરકારી યોજનાઓનો લાભ લેવાથી લઈને બેંક ખાતું ખોલવા સુધી માટે થાય છે. આવી સ્થિતિમાં આધારનું અપડેટ રહેવું જરૂરી છે.
Aadhaar Card Update: આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયો છે. તેનો ઉપયોગ ઘણી જગ્યાએ જેમ કે સરકારી યોજનાઓનો લાભ લેવાથી લઈને બેંક ખાતું ખોલવા સુધી માટે થાય છે. આવી સ્થિતિમાં આધારનું અપડેટ રહેવું જરૂરી છે.
2/6
આધાર જારી કરનાર સંસ્થા ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) બધાને 10 વર્ષ પછી આધાર માહિતી અપડેટ કરવાની સલાહ આપે છે.
આધાર જારી કરનાર સંસ્થા ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) બધાને 10 વર્ષ પછી આધાર માહિતી અપડેટ કરવાની સલાહ આપે છે.
3/6
આનાથી તમારી ડેમોગ્રાફિક વિગતોથી લઈને અન્ય ફેરફારો પરની માહિતી આધારમાં અપડેટ થઈ જશે.
આનાથી તમારી ડેમોગ્રાફિક વિગતોથી લઈને અન્ય ફેરફારો પરની માહિતી આધારમાં અપડેટ થઈ જશે.
4/6
પરંતુ પ્રશ્ન એ ઉઠે છે કે શું આધારને દર 10 વર્ષે અપડેટ કરવું જરૂરી છે. આ વિશે જાણીએ.
પરંતુ પ્રશ્ન એ ઉઠે છે કે શું આધારને દર 10 વર્ષે અપડેટ કરવું જરૂરી છે. આ વિશે જાણીએ.
5/6
જણાવી દઈએ કે UIDAI આધારને દર 10 વર્ષે અપડેટ કરવાની સલાહ આપે છે, પરંતુ આ જરૂરી નથી. આવી સ્થિતિમાં આધારને અપડેટ કરવા માટે તમે પ્રયાસ કરો કે 10 વર્ષ પછી આધારને જરૂર અપડેટ કરી લો.
જણાવી દઈએ કે UIDAI આધારને દર 10 વર્ષે અપડેટ કરવાની સલાહ આપે છે, પરંતુ આ જરૂરી નથી. આવી સ્થિતિમાં આધારને અપડેટ કરવા માટે તમે પ્રયાસ કરો કે 10 વર્ષ પછી આધારને જરૂર અપડેટ કરી લો.
6/6
UIDAI 14 સપ્ટેમ્બર 2024 સુધી મફતમાં આધાર અપડેટ કરવાની સુવિધા આપી રહ્યું છે. સમયમર્યાદા પૂરી થયા પછી તમારે આ માટે ફી ચૂકવવી પડશે.
UIDAI 14 સપ્ટેમ્બર 2024 સુધી મફતમાં આધાર અપડેટ કરવાની સુવિધા આપી રહ્યું છે. સમયમર્યાદા પૂરી થયા પછી તમારે આ માટે ફી ચૂકવવી પડશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget