શોધખોળ કરો
પીએમ આવાસ યોજના 2.0: પહેલીવાર ઘર ખરીદનારાઓને મળશે 1.80 લાખની સહાય, જાણો અરજીની પ્રક્રિયા
કેન્દ્ર સરકારની આ ખાસ યોજનાથી તમારું ઘર ખરીદવાનું સપનું પૂરું થશે અને EMI નું ભારણ પણ ઘટશે.
દરેક વ્યક્તિનું સપનું હોય છે કે પોતાનું એક સુંદર ઘર હોય, પરંતુ આસમાને આંબતી પ્રોપર્ટીની કિંમતો અને હોમ લોનના ઊંચા વ્યાજદર જોઈને ઘણા લોકો ઘર લેવાનું માંડી વાળે છે. જો તમે પણ પહેલીવાર ઘર ખરીદવાનું કે બનાવવાનું વિચારી રહ્યા છો, તો કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY-શહેરી 2.0)' તમારા માટે આશીર્વાદરૂપ બની શકે છે. આ યોજના હેઠળ સરકાર હોમ લોનના વ્યાજ પર ₹1,80,000 સુધીની જંગી સબસિડી આપી રહી છે, જેનાથી તમારા માસિક હપ્તા (EMI) નો બોજ નોંધપાત્ર રીતે ઘટી જશે.
Published at : 06 Jul 2026 03:54 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





























