શોધખોળ કરો

SIP ની કરોડપતિ ફોર્મ્યુલા: દર મહિને માત્ર ₹9000 નું રોકાણ તમને બનાવી શકે છે માલામાલ!

જાણો કેવી રીતે શિસ્તબદ્ધ રોકાણ, સમયાંતરે વધારો અને ચક્રવૃદ્ધિની શક્તિથી તમે બની શકો છો કરોડપતિ.

જાણો કેવી રીતે શિસ્તબદ્ધ રોકાણ, સમયાંતરે વધારો અને ચક્રવૃદ્ધિની શક્તિથી તમે બની શકો છો કરોડપતિ.

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે કરોડપતિ બને. જો તમે પણ તમારા ભવિષ્યની યોજનાઓને લઈને ગંભીર છો અને કરોડપતિ બનવાનું સપનું જુઓ છો, તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. યોગ્ય વ્યૂહરચના સાથે નિયમિત રોકાણ કરીને, તમે દર મહિને નાની બચતથી પણ લાંબા ગાળે જંગી ભંડોળ એકઠું કરી શકો છો અને તમારા કરોડપતિ બનવાના સપનાને સાકાર કરી શકો છો.

1/7
નિવૃત્તિ પછી આર્થિક રીતે સુરક્ષિત રહેવા માટે દરેક વ્યક્તિ પોતાની કમાણીનો અમુક હિસ્સો બચાવે તે જરૂરી છે. આ બચતને યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે તો તે તમને કરોડપતિ પણ બનાવી શકે છે. તાજેતરના સમયમાં SIP રોકાણનું એક લોકપ્રિય માધ્યમ બન્યું છે, જેમાં સરેરાશ 12-15 ટકા સુધીનું વળતર જોવા મળ્યું છે. ઘણા SIP તો લાંબા ગાળે 16-18 ટકા સુધીનું પણ વળતર આપી ચૂક્યા છે.
નિવૃત્તિ પછી આર્થિક રીતે સુરક્ષિત રહેવા માટે દરેક વ્યક્તિ પોતાની કમાણીનો અમુક હિસ્સો બચાવે તે જરૂરી છે. આ બચતને યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે તો તે તમને કરોડપતિ પણ બનાવી શકે છે. તાજેતરના સમયમાં SIP રોકાણનું એક લોકપ્રિય માધ્યમ બન્યું છે, જેમાં સરેરાશ 12-15 ટકા સુધીનું વળતર જોવા મળ્યું છે. ઘણા SIP તો લાંબા ગાળે 16-18 ટકા સુધીનું પણ વળતર આપી ચૂક્યા છે.
2/7
કરોડપતિ બનવાના તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ત્રણ બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે: શિસ્તબદ્ધ અને નિયમિત રોકાણ, સમયાંતરે રોકાણમાં વધારો અને ચક્રવૃદ્ધિની શક્તિ. SIP તમને આ ત્રણેય બાબતોનો લાભ આપે છે. નિયમિત રોકાણ તમને શિસ્તબદ્ધ રાખે છે, ચક્રવૃદ્ધિ તમારા રોકાણની રકમને અનેક ગણી વધારે છે, અને સમયાંતરે રોકાણમાં થોડો વધારો કરવાથી તમે તમારું લક્ષ્ય સમય પહેલાં પણ પ્રાપ્ત કરી શકો છો.
કરોડપતિ બનવાના તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ત્રણ બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે: શિસ્તબદ્ધ અને નિયમિત રોકાણ, સમયાંતરે રોકાણમાં વધારો અને ચક્રવૃદ્ધિની શક્તિ. SIP તમને આ ત્રણેય બાબતોનો લાભ આપે છે. નિયમિત રોકાણ તમને શિસ્તબદ્ધ રાખે છે, ચક્રવૃદ્ધિ તમારા રોકાણની રકમને અનેક ગણી વધારે છે, અને સમયાંતરે રોકાણમાં થોડો વધારો કરવાથી તમે તમારું લક્ષ્ય સમય પહેલાં પણ પ્રાપ્ત કરી શકો છો.
3/7
હવે ચાલો સમજીએ કે કેવી રીતે દર મહિને માત્ર ₹9,000 નું રોકાણ કરીને તમે કરોડપતિ બની શકો છો. SIP એ લાંબા ગાળાની રોકાણ પ્રક્રિયા છે, જેમાં રોકાણ પર મળતું મજબૂત વળતર અને તેને લાંબા સમય સુધી જાળવી રાખવાથી ચક્રવૃદ્ધિનો લાભ મળે છે, જેનાથી એક મોટું ભંડોળ ઊભું થાય છે.
હવે ચાલો સમજીએ કે કેવી રીતે દર મહિને માત્ર ₹9,000 નું રોકાણ કરીને તમે કરોડપતિ બની શકો છો. SIP એ લાંબા ગાળાની રોકાણ પ્રક્રિયા છે, જેમાં રોકાણ પર મળતું મજબૂત વળતર અને તેને લાંબા સમય સુધી જાળવી રાખવાથી ચક્રવૃદ્ધિનો લાભ મળે છે, જેનાથી એક મોટું ભંડોળ ઊભું થાય છે.
4/7
જો તમારે કરોડપતિ બનવું હોય તો તમારે દરરોજ આશરે ₹300 અથવા દર મહિને ₹9,000 ની SIP 21 વર્ષ સુધી નિયમિત કરવી પડશે. જો તમને સરેરાશ 12 ટકા વાર્ષિક વળતર મળે છે, તો આ સમયગાળામાં તમારું કુલ રોકાણ ₹22,68,000 થશે અને ચક્રવૃદ્ધિની શક્તિથી તમને ₹79,80,068 નું વળતર મળશે. આમ, 21 વર્ષના અંતે તમારું કુલ ભંડોળ ₹1,02,48,068 સુધી પહોંચી જશે.
જો તમારે કરોડપતિ બનવું હોય તો તમારે દરરોજ આશરે ₹300 અથવા દર મહિને ₹9,000 ની SIP 21 વર્ષ સુધી નિયમિત કરવી પડશે. જો તમને સરેરાશ 12 ટકા વાર્ષિક વળતર મળે છે, તો આ સમયગાળામાં તમારું કુલ રોકાણ ₹22,68,000 થશે અને ચક્રવૃદ્ધિની શક્તિથી તમને ₹79,80,068 નું વળતર મળશે. આમ, 21 વર્ષના અંતે તમારું કુલ ભંડોળ ₹1,02,48,068 સુધી પહોંચી જશે.
5/7
જો તમને મળતું વળતર 15 ટકા જેટલું હોય, તો આ જ રોકાણ સાથે તમારું કુલ ભંડોળ વધીને ₹1,59,54,054 કરોડ રૂપિયા થઈ જશે. આ ઉપરાંત, જો તમે દર મહિને રોકાણ કરો છો તે રકમમાં થોડો વધારો કરો છો, તો તમે 20 વર્ષની ઉંમર પહેલાં પણ કરોડપતિ બની શકો છો.
જો તમને મળતું વળતર 15 ટકા જેટલું હોય, તો આ જ રોકાણ સાથે તમારું કુલ ભંડોળ વધીને ₹1,59,54,054 કરોડ રૂપિયા થઈ જશે. આ ઉપરાંત, જો તમે દર મહિને રોકાણ કરો છો તે રકમમાં થોડો વધારો કરો છો, તો તમે 20 વર્ષની ઉંમર પહેલાં પણ કરોડપતિ બની શકો છો.
6/7
નાણાકીય નિષ્ણાતોનું પણ માનવું છે કે નાની ઉંમરે રોકાણ શરૂ કરવું એ ફાયદાકારક સોદો છે. ખાસ કરીને SIP માં જેટલું વહેલું રોકાણ શરૂ કરવામાં આવે, તેટલો વધારે ફાયદો મળે છે. આજકાલ નાણાકીય સલાહકારો રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરવાની સલાહ આપે છે, કારણ કે તેમાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે અને કોઈપણ ઉંમરના લોકો તેમાં રોકાણ કરી શકે છે. આની પાછળ ચક્રવૃદ્ધિની શક્તિ કામ કરે છે, જેના કારણે લાંબા ગાળે સારું વળતર મળે છે.
નાણાકીય નિષ્ણાતોનું પણ માનવું છે કે નાની ઉંમરે રોકાણ શરૂ કરવું એ ફાયદાકારક સોદો છે. ખાસ કરીને SIP માં જેટલું વહેલું રોકાણ શરૂ કરવામાં આવે, તેટલો વધારે ફાયદો મળે છે. આજકાલ નાણાકીય સલાહકારો રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરવાની સલાહ આપે છે, કારણ કે તેમાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે અને કોઈપણ ઉંમરના લોકો તેમાં રોકાણ કરી શકે છે. આની પાછળ ચક્રવૃદ્ધિની શક્તિ કામ કરે છે, જેના કારણે લાંબા ગાળે સારું વળતર મળે છે.
7/7
મહત્વની નોંધ: કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય નિષ્ણાતની સલાહ ચોક્કસ લો. આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે અને તેને રોકાણ સલાહ તરીકે ન લેવી જોઈએ.
મહત્વની નોંધ: કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય નિષ્ણાતની સલાહ ચોક્કસ લો. આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે અને તેને રોકાણ સલાહ તરીકે ન લેવી જોઈએ.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Deesa News : તલવાર સાથે વીડિયો બનાવવો યુવકને પડ્યો ભારે, પોલીસે મંગાવી માફીVadodara News : ડભોઇમાં પેસેન્જર ભરવા મુદ્દે ઇકા ચાલાકો વચ્ચે મારામારીGondal Big Breaking : ગોંડલમાં પટેલ- ક્ષત્રિય સમાજ સંયુક્ત પ્રેસ , ગણેશ જાડેજાએ કોને આપી ચેતવણી?Anand Crime : આણંદમાં બાળકને ઝેરી દવા આપી હત્યાનો પ્રયાસ, કારણ જાણી ચોંકી જશો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Justice Yashwant Varma:  ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
Justice Yashwant Varma: ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
Embed widget