શોધખોળ કરો
Ration Card: 30 સપ્ટેમ્બરથી બદલાશે રાશનકાર્ડ સિસ્ટમ! દર મહિને ખાતામાં આવશે આટલા રુપિયા, આ લોકોને મળશે લાભ
Ration Card: 30 સપ્ટેમ્બરથી બદલાશે રાશનકાર્ડ સિસ્ટમ! દર મહિને ખાતામાં આવશે આટલા રુપિયા, આ લોકોને મળશે લાભ
પ્રતિકાત્મક તસવીર
1/6

Ration Card: ભારત સરકાર 30 સપ્ટેમ્બર, 2025 થી રાશન કાર્ડ સિસ્ટમમાં એક મોટો સુધારો અમલમાં મૂકી રહી છે. આ પગલાનો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સીધો લાભ આપવાનો અને ખાદ્ય વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવાનો છે. સરકાર આર્થિક રીતે નબળા પરિવારોને મફત રાશન પૂરું પાડી રહી છે. પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવા છતાં આ સેવા બંધ કરવામાં આવી નથી. હવે, એવા અહેવાલો આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર રાશનકાર્ડ ધારકોને મફત રાશન ઉપરાંત 1000 રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે.
2/6

નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાશન કાર્ડ ધારકોને DBT દ્વારા દર મહિને ₹1,000 સીધા તેમના બેંક ખાતામાં મળશે. મહત્વનું છે કે, જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે.
Published at : 25 Sep 2025 04:33 PM (IST)
આગળ જુઓ
Advertisement




















