શોધખોળ કરો
નોટબંધી પછીનો મોટો ખુલાસો: RBI એ ૨૦૦૦ ની નોટોના પરત ફરવાના આંકડા જાહેર કર્યા!
ચલણમાંથી ૯૮.૨૬% નોટો પરત આવી, RBI એ જમા કરાવવા અને બદલી કરાવવા ફરી અપીલ કરી; પોસ્ટ ઓફિસ દ્વારા પણ બદલી શકશે.
₹2000 note circulation 2025: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ૨૦૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણયને બે વર્ષ પૂર્ણ થયા હોવા છતાં, હજુ પણ હજારો કરોડ રૂપિયાની આ નોટો લોકો પાસે રહી ગઈ છે. RBI દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ₹ ૬,૧૮૧ કરોડ રૂપિયાની ૨૦૦૦ રૂપિયાની નોટો હજુ પણ લોકો પાસે છે.
Published at : 02 Jun 2025 07:11 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર



























