શોધખોળ કરો

IPO Next Week: પૈસા રાખો તૈયાર, આગામી સપ્તાહે 4 નવા આઈપીઓ આવી રહ્યા છે, રૂપિયા ડબલ થવાની શક્યતા!

IPO Next Week: સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ આપતી કંપની ઇન્ટરઆર્ચ બિલ્ડિંગ પ્રોડક્ટ્સે તેના આગામી ₹1,186 કરોડના આઈપીઓનું પ્રાઇસ બેન્ડ ₹850થી ₹900 પ્રતિ શેર રાખ્યું છે.

IPO Next Week: સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ આપતી કંપની ઇન્ટરઆર્ચ બિલ્ડિંગ પ્રોડક્ટ્સે તેના આગામી ₹1,186 કરોડના આઈપીઓનું પ્રાઇસ બેન્ડ ₹850થી ₹900 પ્રતિ શેર રાખ્યું છે.

Upcoming IPO: ભારતીય શેર બજારમાં ઉતાર ચઢાવ ચાલુ છે, પરંતુ આઈપીઓ બજાર ખૂબ મજબૂત છે. આવતા સપ્તાહે ચાર કંપનીઓ તેમના આઈપીઓ લાવવાની છે, જેમાંથી બે મેઈનબોર્ડ અને બે એસએમઈ આઈપીઓ છે.

1/5
ઓરિએન્ટ ટેકનોલોજીસ અને ઇન્ટરઆર્ચ બિલ્ડિંગના મેઈનબોર્ડ આઈપીઓ આવશે. જ્યારે બ્રેસ પોર્ટ લોજિસ્ટિક્સ અને ફોર્કાસ સ્ટુડિયો એસએમઈ સેગમેન્ટમાં આઈપીઓ લાવશે. નવા આઈપીઓ ઉપરાંત, આ સપ્તાહે સારો પ્રતિસાદ મેળવનાર સરસ્વતી સાડી ડેપો સહિત પાંચ કંપનીઓના શેર પણ બજારમાં લિસ્ટ થશે.
ઓરિએન્ટ ટેકનોલોજીસ અને ઇન્ટરઆર્ચ બિલ્ડિંગના મેઈનબોર્ડ આઈપીઓ આવશે. જ્યારે બ્રેસ પોર્ટ લોજિસ્ટિક્સ અને ફોર્કાસ સ્ટુડિયો એસએમઈ સેગમેન્ટમાં આઈપીઓ લાવશે. નવા આઈપીઓ ઉપરાંત, આ સપ્તાહે સારો પ્રતિસાદ મેળવનાર સરસ્વતી સાડી ડેપો સહિત પાંચ કંપનીઓના શેર પણ બજારમાં લિસ્ટ થશે.
2/5
સેબીની મંજૂરી મેળવી ચૂકેલી 25 અન્ય કંપનીઓ આગામી કેટલાક સપ્તાહોમાં લગભગ 22,000 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે બજારમાં આવવાની યોજના બનાવી રહી છે, જેનાથી લાગે છે કે આઈપીઓનો સારો ટ્રેન્ડ ચાલુ રહેશે. પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ અનુસાર,
સેબીની મંજૂરી મેળવી ચૂકેલી 25 અન્ય કંપનીઓ આગામી કેટલાક સપ્તાહોમાં લગભગ 22,000 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે બજારમાં આવવાની યોજના બનાવી રહી છે, જેનાથી લાગે છે કે આઈપીઓનો સારો ટ્રેન્ડ ચાલુ રહેશે. પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ અનુસાર, "વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભૂ રાજકીય તણાવ વચ્ચે ભારત આઈપીઓની સફળતા ગાથા બની રહ્યું છે. દેશ આ ગતિને જાળવી શકશે કે નહીં, તે ઘણા પરિબળો પર આધાર રાખશે, જેમાં આર્થિક વૃદ્ધિ, નિયમનકારી પરિદૃશ્ય અને વૈશ્વિક બજારના વલણો સામેલ છે." ચાલો જોઈએ કે આગામી સપ્તાહે આઈપીઓના મોરચે શું થવાનું છે.
3/5
સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ આપતી કંપની ઇન્ટરઆર્ચ બિલ્ડિંગ પ્રોડક્ટ્સે તેના આગામી ₹1,186 કરોડના આઈપીઓનું પ્રાઇસ બેન્ડ ₹850થી ₹900 પ્રતિ શેર રાખ્યું છે. આ આઈપીઓ 19 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. તેમાંથી ₹200 કરોડના નવા શેર જારી કરવામાં આવશે અને બાકીના ₹400.28 કરોડના શેર હાલના શેરધારકો દ્વારા વેચવામાં આવશે. આમાં અરવિંદ નંદા, ગૌતમ સૂરી, ઈશાન સૂરી, શોભના સૂરી અને ઓઆઈએચ મોરિશિયસ લિમિટેડ સામેલ છે. કંપનીએ 1983માં શરૂઆત કરી હતી અને હવે તે ડિઝાઇન, એન્જિનિયરિંગ, નિર્માણ અને પરિયોજના વ્યવસ્થાપનમાં એક મુખ્ય ખેલાડી બની ગઈ છે. એમ્બિટ અને એક્સિસ કેપિટલ આ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે લિંક ઇનટાઇમ ઇન્ડિયા રજિસ્ટ્રાર છે. ગ્રે માર્કેટમાં કંપનીનો શેર 35 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થતો દેખાયો.
સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ આપતી કંપની ઇન્ટરઆર્ચ બિલ્ડિંગ પ્રોડક્ટ્સે તેના આગામી ₹1,186 કરોડના આઈપીઓનું પ્રાઇસ બેન્ડ ₹850થી ₹900 પ્રતિ શેર રાખ્યું છે. આ આઈપીઓ 19 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. તેમાંથી ₹200 કરોડના નવા શેર જારી કરવામાં આવશે અને બાકીના ₹400.28 કરોડના શેર હાલના શેરધારકો દ્વારા વેચવામાં આવશે. આમાં અરવિંદ નંદા, ગૌતમ સૂરી, ઈશાન સૂરી, શોભના સૂરી અને ઓઆઈએચ મોરિશિયસ લિમિટેડ સામેલ છે. કંપનીએ 1983માં શરૂઆત કરી હતી અને હવે તે ડિઝાઇન, એન્જિનિયરિંગ, નિર્માણ અને પરિયોજના વ્યવસ્થાપનમાં એક મુખ્ય ખેલાડી બની ગઈ છે. એમ્બિટ અને એક્સિસ કેપિટલ આ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે લિંક ઇનટાઇમ ઇન્ડિયા રજિસ્ટ્રાર છે. ગ્રે માર્કેટમાં કંપનીનો શેર 35 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થતો દેખાયો.
4/5
આઈટી સોલ્યુશન્સ આપતી કંપની ઓરિએન્ટ ટેકનોલોજીસે તેના આઈપીઓનું પ્રાઇસ બેન્ડ ₹195 206 પ્રતિ શેર રાખ્યું છે. આ આઈપીઓ 21 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. કંપની આ આઈપીઓ દ્વારા ₹215 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે, જેમાંથી ₹120 કરોડના નવા શેર જારી કરવામાં આવશે અને બાકીના ₹95 કરોડના શેર હાલના શેરધારકો દ્વારા વેચવામાં આવશે. આમાં અજય બાલિરામ સાવંત, ઉમેશ નવનીતલાલ શાહ, ઉજ્જવલ અરવિંદ મ્હાત્રે અને જયેશ મનહરલાલ સામેલ છે. ઓરિએન્ટ ટેકનોલોજીસે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી એનેબલ્ડ સર્વિસિસ (આઈટીઈએસ) અને ક્લાઉડ અને ડેટા મેનેજમેન્ટ સર્વિસિસમાં નિપુણતા મેળવી છે. એલારા કેપિટલ આ આઈપીઓ માટે એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે અને લિંક ઇનટાઇમ ઇન્ડિયા રજિસ્ટ્રાર છે.
આઈટી સોલ્યુશન્સ આપતી કંપની ઓરિએન્ટ ટેકનોલોજીસે તેના આઈપીઓનું પ્રાઇસ બેન્ડ ₹195 206 પ્રતિ શેર રાખ્યું છે. આ આઈપીઓ 21 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. કંપની આ આઈપીઓ દ્વારા ₹215 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે, જેમાંથી ₹120 કરોડના નવા શેર જારી કરવામાં આવશે અને બાકીના ₹95 કરોડના શેર હાલના શેરધારકો દ્વારા વેચવામાં આવશે. આમાં અજય બાલિરામ સાવંત, ઉમેશ નવનીતલાલ શાહ, ઉજ્જવલ અરવિંદ મ્હાત્રે અને જયેશ મનહરલાલ સામેલ છે. ઓરિએન્ટ ટેકનોલોજીસે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી એનેબલ્ડ સર્વિસિસ (આઈટીઈએસ) અને ક્લાઉડ અને ડેટા મેનેજમેન્ટ સર્વિસિસમાં નિપુણતા મેળવી છે. એલારા કેપિટલ આ આઈપીઓ માટે એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે અને લિંક ઇનટાઇમ ઇન્ડિયા રજિસ્ટ્રાર છે.
5/5
એસએમઈ સેગમેન્ટમાં ફોર્કાસ સ્ટુડિયો અને બ્રેસ પોર્ટ લોજિસ્ટિક્સ બંનેના આઈપીઓ 19 ઓગસ્ટથી શરૂ થશે અને 21 ઓગસ્ટે બંધ થશે. ફોર્કાસે તેના શેરનું મૂલ્ય ₹77-80 પ્રતિ શેર રાખ્યું છે, જ્યારે બ્રેસ પોર્ટે ₹76-80 પ્રતિ શેરનું મૂલ્ય બેન્ડ નક્કી કર્યું છે. ફોર્કાસ સ્ટુડિયોનો શેર ગ્રે માર્કેટમાં 100 ટકાના પ્રીમિયમ સાથે ટ્રેડ થતો દેખાયો. જ્યારે, બ્રેસ પોર્ટ લોજિસ્ટિક્સનો આઈપીઓ 112.50 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થતો દેખાયો.
એસએમઈ સેગમેન્ટમાં ફોર્કાસ સ્ટુડિયો અને બ્રેસ પોર્ટ લોજિસ્ટિક્સ બંનેના આઈપીઓ 19 ઓગસ્ટથી શરૂ થશે અને 21 ઓગસ્ટે બંધ થશે. ફોર્કાસે તેના શેરનું મૂલ્ય ₹77-80 પ્રતિ શેર રાખ્યું છે, જ્યારે બ્રેસ પોર્ટે ₹76-80 પ્રતિ શેરનું મૂલ્ય બેન્ડ નક્કી કર્યું છે. ફોર્કાસ સ્ટુડિયોનો શેર ગ્રે માર્કેટમાં 100 ટકાના પ્રીમિયમ સાથે ટ્રેડ થતો દેખાયો. જ્યારે, બ્રેસ પોર્ટ લોજિસ્ટિક્સનો આઈપીઓ 112.50 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થતો દેખાયો.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEOAlcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની  PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
Embed widget