શોધખોળ કરો

Azadi Ka Amrut Mahotsav: સાબરમતી આશ્રમ ખાતે કાર્યક્રમમાં કોણ કોણ રહ્યું હાજર, જુઓ તસવીરો......

ahd_modi_phochya_3

1/8
અમદાવાદઃ પીએમ મોદી આજે ફરી એકવાર અમદાવાદના મહેમાન બન્યા હતા, અહીં પીએમે સાબરમતી આશ્રમમાં દેશમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી, અને સંબોધન કર્યુ હતુ. આ પછી પીએમે દાંડી માર્ચને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો.
અમદાવાદઃ પીએમ મોદી આજે ફરી એકવાર અમદાવાદના મહેમાન બન્યા હતા, અહીં પીએમે સાબરમતી આશ્રમમાં દેશમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી, અને સંબોધન કર્યુ હતુ. આ પછી પીએમે દાંડી માર્ચને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો.
2/8
પીએમ મોદીની સાથે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાતની સીએમ રૂપાણી સહિત જુદાજુદા નેતાઓ હાજર રહ્યાં હતા.
પીએમ મોદીની સાથે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાતની સીએમ રૂપાણી સહિત જુદાજુદા નેતાઓ હાજર રહ્યાં હતા.
3/8
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પીએમ મોદીની સાથે હાજરી આપી હતી. રૂપાણીએ કાર્યક્રમ દરમિયાન સંબોધન પણ કર્યુ હતુ. સીએમ રૂપાણીએ અમૃત મહોત્સવમાં પોતાના ભાષણમાં કહ્યું કે આજે દેશની નજર ગુજરાત ઉપર છે, જે ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ દેશને આપ્યા ત્યાં આઝાદીની ઉજવણી થઈ રહી છે. આજે પીએમના નેતૃત્વમાં રાષ્ટ્ર માટે જીવિત રહેવાના નિયમ સાથે ચાલી રહ્યા છે. આજના દિવસે બાપુએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી. મીઠાનો કાનૂન તોડી નાખ્યો જેણે દેશના જનમાન્સની વિચારધારા બદલી હતી. ગુજરાતના સપૂત સરદાર પટેલ ઉપર જવાબદારી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પીએમ મોદીની સાથે હાજરી આપી હતી. રૂપાણીએ કાર્યક્રમ દરમિયાન સંબોધન પણ કર્યુ હતુ. સીએમ રૂપાણીએ અમૃત મહોત્સવમાં પોતાના ભાષણમાં કહ્યું કે આજે દેશની નજર ગુજરાત ઉપર છે, જે ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ દેશને આપ્યા ત્યાં આઝાદીની ઉજવણી થઈ રહી છે. આજે પીએમના નેતૃત્વમાં રાષ્ટ્ર માટે જીવિત રહેવાના નિયમ સાથે ચાલી રહ્યા છે. આજના દિવસે બાપુએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી. મીઠાનો કાનૂન તોડી નાખ્યો જેણે દેશના જનમાન્સની વિચારધારા બદલી હતી. ગુજરાતના સપૂત સરદાર પટેલ ઉપર જવાબદારી હતી.
4/8
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પણ સાબરમતી ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પણ સાબરમતી ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.
5/8
સાબરમતી આશ્રમમાં કાર્યક્રમામાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યાં હતા.
સાબરમતી આશ્રમમાં કાર્યક્રમામાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યાં હતા.
6/8
અમદાવાદ મહાનગર પાલિકાના નવનિયુક્ત પ્રમુખ કિરીટ પરમાર પણ આ પ્રસંગે સાબરમતી આશ્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં અમદાવાદ મેયરની હાજરી જોઇ શકાઇ હતી
અમદાવાદ મહાનગર પાલિકાના નવનિયુક્ત પ્રમુખ કિરીટ પરમાર પણ આ પ્રસંગે સાબરમતી આશ્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં અમદાવાદ મેયરની હાજરી જોઇ શકાઇ હતી
7/8
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં એક્ટર અનુપમ ખેર પણ સાબરમતી આશ્રમ ખાતે પીએમ મોદીની સાથે ઉપસ્થિત રહ્યાં હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં એક્ટર અનુપમ ખેર પણ સાબરમતી આશ્રમ ખાતે પીએમ મોદીની સાથે ઉપસ્થિત રહ્યાં હતા.
8/8
દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે. પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી 21 દિવસ સુધી ચાલનારી દાંડી યાત્રાને લીલીઝંડી આપી છે. ભારતની સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં જ રહેતા હતા. આ પ્રસંગે પીએમ આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી.
દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે. પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી 21 દિવસ સુધી ચાલનારી દાંડી યાત્રાને લીલીઝંડી આપી છે. ભારતની સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં જ રહેતા હતા. આ પ્રસંગે પીએમ આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી.

ગુજરાત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat CM Bhupendra Patel : CMએ મંત્રીઓને શું આપી કડક સૂચના? જુઓ અહેવાલ
Gandhinagar terror case: આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી મળ્યું ખતરનાક કેમિકલ
Hun To Bolish : હું તો બોલીશ : નવા નોટરીની નિમણૂક
Hun To Bolish : હું તો બોલીશ : 'કિસ્સા ખુરશી કા'
Hun To Bolish : હું તો બોલીશ : આ માફિયાઓને ભણાવો પાઠ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
Delhi Blast: આતંકી હુમલો હતો દિલ્હી બ્લાસ્ટ, વધુ એક વ્યક્તિની અટકાયત, જાણો અત્યાર સુધી શું કરાઈ કાર્યવાહી?
Delhi Blast: આતંકી હુમલો હતો દિલ્હી બ્લાસ્ટ, વધુ એક વ્યક્તિની અટકાયત, જાણો અત્યાર સુધી શું કરાઈ કાર્યવાહી?
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
Embed widget