શોધખોળ કરો

Azadi Ka Amrut Mahotsav: સાબરમતી આશ્રમ ખાતે કાર્યક્રમમાં કોણ કોણ રહ્યું હાજર, જુઓ તસવીરો......

ahd_modi_phochya_3

1/8
અમદાવાદઃ પીએમ મોદી આજે ફરી એકવાર અમદાવાદના મહેમાન બન્યા હતા, અહીં પીએમે સાબરમતી આશ્રમમાં દેશમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી, અને સંબોધન કર્યુ હતુ. આ પછી પીએમે દાંડી માર્ચને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો.
અમદાવાદઃ પીએમ મોદી આજે ફરી એકવાર અમદાવાદના મહેમાન બન્યા હતા, અહીં પીએમે સાબરમતી આશ્રમમાં દેશમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી, અને સંબોધન કર્યુ હતુ. આ પછી પીએમે દાંડી માર્ચને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો.
2/8
પીએમ મોદીની સાથે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાતની સીએમ રૂપાણી સહિત જુદાજુદા નેતાઓ હાજર રહ્યાં હતા.
પીએમ મોદીની સાથે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાતની સીએમ રૂપાણી સહિત જુદાજુદા નેતાઓ હાજર રહ્યાં હતા.
3/8
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પીએમ મોદીની સાથે હાજરી આપી હતી. રૂપાણીએ કાર્યક્રમ દરમિયાન સંબોધન પણ કર્યુ હતુ. સીએમ રૂપાણીએ અમૃત મહોત્સવમાં પોતાના ભાષણમાં કહ્યું કે આજે દેશની નજર ગુજરાત ઉપર છે, જે ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ દેશને આપ્યા ત્યાં આઝાદીની ઉજવણી થઈ રહી છે. આજે પીએમના નેતૃત્વમાં રાષ્ટ્ર માટે જીવિત રહેવાના નિયમ સાથે ચાલી રહ્યા છે. આજના દિવસે બાપુએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી. મીઠાનો કાનૂન તોડી નાખ્યો જેણે દેશના જનમાન્સની વિચારધારા બદલી હતી. ગુજરાતના સપૂત સરદાર પટેલ ઉપર જવાબદારી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પીએમ મોદીની સાથે હાજરી આપી હતી. રૂપાણીએ કાર્યક્રમ દરમિયાન સંબોધન પણ કર્યુ હતુ. સીએમ રૂપાણીએ અમૃત મહોત્સવમાં પોતાના ભાષણમાં કહ્યું કે આજે દેશની નજર ગુજરાત ઉપર છે, જે ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ દેશને આપ્યા ત્યાં આઝાદીની ઉજવણી થઈ રહી છે. આજે પીએમના નેતૃત્વમાં રાષ્ટ્ર માટે જીવિત રહેવાના નિયમ સાથે ચાલી રહ્યા છે. આજના દિવસે બાપુએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી. મીઠાનો કાનૂન તોડી નાખ્યો જેણે દેશના જનમાન્સની વિચારધારા બદલી હતી. ગુજરાતના સપૂત સરદાર પટેલ ઉપર જવાબદારી હતી.
4/8
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પણ સાબરમતી ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પણ સાબરમતી ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.
5/8
સાબરમતી આશ્રમમાં કાર્યક્રમામાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યાં હતા.
સાબરમતી આશ્રમમાં કાર્યક્રમામાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યાં હતા.
6/8
અમદાવાદ મહાનગર પાલિકાના નવનિયુક્ત પ્રમુખ કિરીટ પરમાર પણ આ પ્રસંગે સાબરમતી આશ્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં અમદાવાદ મેયરની હાજરી જોઇ શકાઇ હતી
અમદાવાદ મહાનગર પાલિકાના નવનિયુક્ત પ્રમુખ કિરીટ પરમાર પણ આ પ્રસંગે સાબરમતી આશ્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં અમદાવાદ મેયરની હાજરી જોઇ શકાઇ હતી
7/8
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં એક્ટર અનુપમ ખેર પણ સાબરમતી આશ્રમ ખાતે પીએમ મોદીની સાથે ઉપસ્થિત રહ્યાં હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં એક્ટર અનુપમ ખેર પણ સાબરમતી આશ્રમ ખાતે પીએમ મોદીની સાથે ઉપસ્થિત રહ્યાં હતા.
8/8
દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે. પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી 21 દિવસ સુધી ચાલનારી દાંડી યાત્રાને લીલીઝંડી આપી છે. ભારતની સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં જ રહેતા હતા. આ પ્રસંગે પીએમ આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી.
દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે. પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી 21 દિવસ સુધી ચાલનારી દાંડી યાત્રાને લીલીઝંડી આપી છે. ભારતની સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં જ રહેતા હતા. આ પ્રસંગે પીએમ આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget