શોધખોળ કરો
ભરૂચઃ કારને અજાણ્યા વાહને ટક્કર મારતાં ખાબકી ખાઈમાં, ચાર મહિલા સહિત પાંચ લોકોના મોત
નેત્રંગ મોવી રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત.
1/5
![ભરૂચ જિલ્લામાં માતેલા સાંઢની જેમ દોડી રહેલા વાહનોના કારણે જીવલેણ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. જેમાં ઘણા નિર્દોષ નાગરિકોના જીવ ગયા છે. આ દરમિયાન આજે નેત્રંગ મોવી રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ભરૂચ જિલ્લામાં માતેલા સાંઢની જેમ દોડી રહેલા વાહનોના કારણે જીવલેણ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. જેમાં ઘણા નિર્દોષ નાગરિકોના જીવ ગયા છે. આ દરમિયાન આજે નેત્રંગ મોવી રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે.
2/5
![અકસ્માતની મળી રહેલી પ્રાથમિક વિગતો અનુસાર, પેસેન્જર કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા ખાઈમાં ખાબકતા 4 મહિલા સહીત કુલ પાંચના મૃત્યુ નિપજ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અકસ્માતની મળી રહેલી પ્રાથમિક વિગતો અનુસાર, પેસેન્જર કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા ખાઈમાં ખાબકતા 4 મહિલા સહીત કુલ પાંચના મૃત્યુ નિપજ્યા છે.
3/5
![ભરૂચ જિલ્લાના નેત્રંગ મોવી રોડ ઉપરસ ફેકટરીમાંથી છુટીને કામદારો પેસેન્જર કારમાં બેસીને ઘરે જઈ રહ્યાં હતા. આ સમયે, કોઈ અજાણ્યા વાહનચાલકે પેસેન્જર કારને ટક્કર મારી હતી. પેસેન્જર કારને લાગેલી ટક્કરને કારણે તે રોડની બાજુમાં આવેલી ઊંડી ખાઈમાં ખાબકી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ભરૂચ જિલ્લાના નેત્રંગ મોવી રોડ ઉપરસ ફેકટરીમાંથી છુટીને કામદારો પેસેન્જર કારમાં બેસીને ઘરે જઈ રહ્યાં હતા. આ સમયે, કોઈ અજાણ્યા વાહનચાલકે પેસેન્જર કારને ટક્કર મારી હતી. પેસેન્જર કારને લાગેલી ટક્કરને કારણે તે રોડની બાજુમાં આવેલી ઊંડી ખાઈમાં ખાબકી હતી.
4/5
![આ ગમખ્વાર અકસ્માતમાં પેસેન્જર કારમાં સવાર પૈકી એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની રાજપીપળા ખાતેની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ ગમખ્વાર અકસ્માતમાં પેસેન્જર કારમાં સવાર પૈકી એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની રાજપીપળા ખાતેની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
5/5
![રાજપીપળા હોસ્પિટલના સત્તાવાળાએ સારવાર અર્થે આવેલ ઈજાગ્રસ્તોમાંથી ચાર મહિલાના મૃત્યુ નિપજ્યા હોવાનું જણાવ્યુ છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રાજપીપળા હોસ્પિટલના સત્તાવાળાએ સારવાર અર્થે આવેલ ઈજાગ્રસ્તોમાંથી ચાર મહિલાના મૃત્યુ નિપજ્યા હોવાનું જણાવ્યુ છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published at : 12 May 2021 03:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)