શોધખોળ કરો
બિપરજોય વાવાઝોડાને લઈને લેટેસ્ટ અપડેટ શું છે? ક્યારે ટકરાશે કચ્છના દરિયાકાંઠે? હવામાન વિભાગે આપી માહિતી
India Meteorological Department: બિપરજોય ચક્રવાત 15 જૂનની સાંજે ગુજરાત અને પાકિસ્તાનના કરાચીમાં ત્રાટકશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ચક્રવાત ભારે તબાહી લાવી શકે છે.
બિપરજોય ચક્રવાત
1/9

ચક્રવાત બિપરજોય 15 જૂને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચીમાંથી 125-135 થી 150 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે પસાર થશે. જેના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળશે અને ભારે વરસાદ થશે.
2/9

બિપરજોય ચક્રવાતને કારણે, મંગળવારે (13 જૂન) ગુજરાતના અરવલ્લી જિલ્લાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે.
Published at : 14 Jun 2023 06:21 AM (IST)
આગળ જુઓ





















