શોધખોળ કરો
તૌક્તેએ મચાવેલી તબાહીનો ચિતાર મેળવવા બુલેટ પાછળ બેસીને પહોંચ્યા વિપક્ષ નેતા પરેશ ધાનાણી, જુઓ તસવીરો
પરેશ ધાનાણીએ સતત બીજા દિવસે અસરગ્રસ્તોની મુલાકાત લીધી.
1/6

તૌક્તે વાવાઝોડાએ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વિનાશ વેર્યો છે. સૌથી વધુ અસર ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં થઇ છે.
2/6

આ દરમિયાન વિપક્ષના નેતા પરેશ ધાનાણી સતત બીજા દિવસે અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર સાથે રહી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
Published at : 20 May 2021 11:45 AM (IST)
આગળ જુઓ





















