શોધખોળ કરો

PDPU સર્કલ પાસે આવેલ Hocco ની હોટલના ખાવામાં ગરોળી કે ઉંદરની લીંડી નીકળી

ગાંધીનગરઃ ગાંધીનગરના PDPU સર્કલ પાસે આવેલી Hocco હોટેલમાં એક ગ્રાહકના ભોજનમાં કથિત રીતે ગરોળી અથવા ઉંદરની લીંડી મળી આવ્યાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ગાંધીનગરઃ ગાંધીનગરના PDPU સર્કલ પાસે આવેલી Hocco હોટેલમાં એક ગ્રાહકના ભોજનમાં કથિત રીતે ગરોળી અથવા ઉંદરની લીંડી મળી આવ્યાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓ અને ફૂડ સેફ્ટી અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું છે.

1/5
વિડિયોમાં દેખાય છે કે ગ્રાહકે મંગાવેલા પુલાવમાં કોઈક અશુદ્ધિ મળી આવી હતી, જેને ગ્રાહક ગરોળી અથવા ઉંદરની લીંડી હોવાનું માને છે. ગ્રાહકે તરત જ હોટેલ સ્ટાફને ફરિયાદ કરી હતી.
વિડિયોમાં દેખાય છે કે ગ્રાહકે મંગાવેલા પુલાવમાં કોઈક અશુદ્ધિ મળી આવી હતી, જેને ગ્રાહક ગરોળી અથવા ઉંદરની લીંડી હોવાનું માને છે. ગ્રાહકે તરત જ હોટેલ સ્ટાફને ફરિયાદ કરી હતી.
2/5
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદ બાદ હોટેલના માલિકે ગ્રાહક પાસે માફી માંગી હતી અને તેમને મફત ભોજન આપવાની ઓફર કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદ બાદ હોટેલના માલિકે ગ્રાહક પાસે માફી માંગી હતી અને તેમને મફત ભોજન આપવાની ઓફર કરી હતી.
3/5
જોકે, ગ્રાહકે આ ઓફર સ્વીકારવાને બદલે આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાનું પસંદ કર્યું.
જોકે, ગ્રાહકે આ ઓફર સ્વીકારવાને બદલે આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાનું પસંદ કર્યું.
4/5
ગ્રાહકે જણાવ્યું કે,
ગ્રાહકે જણાવ્યું કે, "મેં આ વિડિયો ફૂડ સેફ્ટી વિભાગ અને જાહેર જનતાની જાગૃતિ માટે શેર કર્યો છે. આવી ઘટનાઓ ન બને તે માટે સતત નિરીક્ષણ અને કડક પગલાં જરૂરી છે."
5/5
જોકે આ પહેલી ઘટના નથી આ પહેલા પણ ભોજનમાંથી વંદો, ઇયળ અને ગરોળી જેવી વસ્તુઓ નીકળી છે.
જોકે આ પહેલી ઘટના નથી આ પહેલા પણ ભોજનમાંથી વંદો, ઇયળ અને ગરોળી જેવી વસ્તુઓ નીકળી છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget