શોધખોળ કરો

CM Bhupendra Patel: વડોદરાને CM ભૂપેન્દ્ર પટેલની 616 કરોડનાં વિકાસકાર્યોની ભેટ

વડોદરામાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 616 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુરત કર્યું હતું, તો અલકાપુરી રેલવે અન્ડર પાસ ઉપર નવો ઓવરબ્રિજ બનવાની જાહેરાત પણ કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા સર સયાજીરાવ નગર ગૃહ ખાતે વડોદરાના વિકાસના 616 કરોડના 77 કામોનું લોકાર્પણ અને ખાતમુરત કર્યું હતું શહેરમાં પ્રવેશતા જ શહેર સ્વચ્છ જોવા મળ્યું હતું. જે કાયમી રહે તેવી વાત તેમણે કરી હતી, હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ વડોદરા આવ્યા હતા. વડોદરાથી એરક્રાફ્ટ બનવાનું શરૂ થયું વિકાસમાં અહમ યોગદાન વડોદરાનું પણ રહેલું છે ત્યારે વડોદરાને વિકાસના માર્ગે લઈ જવા માટે સતત વિકાસના કામ થઈ રહ્યા છે જરૂરિયાત મંદ લોકોને ગરીબ આવાસ યોજનાના મકાનોની તેમણે આજે ચાવી પણ અર્પણ કરી હતી. 616.14  કરોડના 77 નવીન કામોમાં 353.64 કરોડ ના 36 કામોનું લોકાર્પણ અને 262.92 કરોડના 41 વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. પાણી, સ્ટ્રીટ લાઈટ, હાઉસિંગ માર્ગો, બિલ્ડીંગ, બ્રિજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામોનું પણ લોકાર્પણ કરાયું હતું. વડોદરામાં સૌથી વિકટ પ્રશ્નો રેલવે સ્ટેશન બસ સ્ટેશનથી અલકાપુરી તરફ જવાનો અંડર પાક જે દર ચોમાસામાં ભરાઈ જાય છે લોકો માટે સમસ્યાનું કારણ બને છે ત્યાં હવે નવા રેલવે ઓવરબ્રિજ બનવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીની ના પ્રવચન દરમિયાન બાજુમાં બેઠેલા ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું વિકાસમાં વડોદરાને વધુ નાણાં ફાળવજો ત્યારે સીએમએ તરત જ જવાબ આપતા કહ્યું વિકાસના જે પણ કામ હશે તેમાં રાજ્ય સરકાર વધુ નાાળા પણ ફાળવશે વિકાસ એ જ સરકારનું લક્ષ્ય જણાવ્યું હતું.

સમાચાર વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp Asmita
Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp Asmita

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget